હળવદ કૃષિ વિદ્યાલય રોડ ઉપર છેડતીની વાતના જુના ડખ્ખામાં પ્રૌઢની હત્યા મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલતા યુધ્ધના પગલે મોરબીના ઘડીયાળ ઉધોગમાં નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શનનો ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની મીટિંગમા લેવાયો નિર્ણય મોરબીમાં બુટ ચપ્પલની લારી રાખીને વેપાર કરતા વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયા સામે લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં પણ પઠાણી ઉઘરાણી ચાલુ !: બાપ-દીકરાને મારી નાખવાની ધમકી હળવદમાં પરિણીત સ્ત્રી સાથે મિત્રતા રાખનાર યુવાનને સમજાવવા જતા બંને પક્ષેથી મારામારી: હવે સામસામે ફરિયાદ વાંકાનેરમાં રહેતી પરણીતા પોતાના બહેનના ઘરે ગયેલ હોય પતિ અને સાસુ-સસરાએ માર માર્યો વાંકાનેર નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીના ધાબા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી : ૪ જુલાઇ સ્વામી વિવેકાનંદ પૂણ્યતિથિએ વક્તૃત્વ સ્પર્ધા યોજાશે


SHARE











મોરબી : ૪ જુલાઇ સ્વામી વિવેકાનંદ પૂણ્યતિથિએ વક્તૃત્વ સ્પર્ધા યોજાશે
 
ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેક્નોલોજી ગુજરાત સરકાર ગાંધીનગર દ્વારા માન્ય  આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્રારા ૪ જુલાઇ સ્વામી વિવેકાનંદ પૂણ્યતિથિએ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરાયેલ છે.
     
મહાન દાર્શનિક સ્વામી વિવેકાનંદની પૂણ્યતિથિ છે. ૩૯ વર્ષની ઉંમરમાં 4 જુલાઇ 1902ના રોજ તેમનું નિધન થઇ ગયું હતું. સ્વામી વિવેકાનંદનો જન્મ 12 જાન્યુઆરી 1763 ના રોજ કોલકાતામાં થયો હતો. સ્વામી વિવેકાનંદનું વાસ્તવિક નામ નરેન્દ્રનાથ દત્ત હતું સ્વામી વિવેકાનંદ નો સંદેશ દુનિયાભર માં લોકોને પ્રેરણા આપે છે. આજે સ્વામી વિવેકાનંદની પૂણ્યતિથિ પર અમે આપને તેમની એ વાત કહીશું છે જે અપનાવી તમે તમારાં જીવનમાં પરિવર્તન લાવી શકો છો. સ્વામી વિવેકાનંદ ની પૂણ્યતિથિ એ  કેટેગરી મુજબ  આપેલ વિષય પર એક થી ત્રણ મીનીટ સમય મર્યાદા માં આપનાં વિચારો ને વાચા (વક્તવ્ય ) આપતો વીડીયો બનાવી મોકલી આપો. સ્પર્ધાની છેલ્લી તારીખ  4/7/2021 રાત્રે 9=00 સુધી નીચે આપેલ કોઈ એક મોબાઇલ નંબર પર મોકલી આપો . 9099086386 / 97279 86386 
કેટેગરી-1 (ધો-1,2,3,4)કે-1 વિષય:-પરોપકાર  ધર્મ નું બીજું  નામ છે.(સમય :-1 -થી 1.5 મીનીટ)
કેટેગરી- 2 (ધો-5,6,7,8) કે-2 વિષય:-જ્ઞાન નું દાન સહુથી ઉત્તમ દાન છે.(સમય:- 1.5 થી 2 મીનીટ)
કેટેગરી-3 (ધો-9 ,10,11,12) કે-3 વિષય:- જ્ઞાન નો પ્રકાશ બધાંજ અંધકારો ને દૂર કરે છે.(સમય:--2 થી 2.5 મીનીટ)
કેટેગરી-4 ( કોલેજ નાં  વિદ્યાર્થીઓ, શિક્ષકમિત્રો તથા વાલીઓ) કે-4 વિષય:- સારાં શિક્ષણ નો ધ્યેય છે :- માનવ નો વિકાસ ( સમય:- 2  થી 3 મીનીટ)
     
એલ.એમ.ભટ્ટ- દિપેન ભટ્ટ 
"આર્યભટ્ટ" લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી જિલ્લો



Latest News