મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ
Breaking news
Morbi Today

પ્રેરણાદાયી : મોરબીમાં પિતાની પુણ્યતિથિ નિમિત્તે મેડીકલ કેમ્પ યોજયો


SHARE











પ્રેરણાદાયી : મોરબીમાં પિતાની પુણ્યતિથિ નિમિત્તે મેડીકલ કેમ્પ યોજયો

પૂજ્ય પિતા ભીખુભાઈ (પોપટલાલ) જેરામભાઈ જોગીયાની પુણ્યતિથિ નિમિત્તે હસ્તે પ્રફુલ્લાબેન સોની દ્વારા ડો.હસ્તીબેન મેહતાનો ૭૪ મો એક દિવસીય કેમ્પમાં ૧૦૫ દર્દીઓને તપાસીને ત્રણ દિવસની દવા ફ્રી આપવામાં આવી હતી.ઓમ લેબોરેરીના સહદેવસિંહ ઝાલાના અનુદાનથી ૭૦ લોકોનું ફ્રી બ્લડ સુગર ટેસ્ટ કરવામાં આવ્યું.તેમજ કેતનભાઈ મેહતા દ્વારા ૭૯ જેટલા દર્દીઓનું બીપી માપવામાં આવ્યું હતુ.કેમ્પને સફળ બનાવવા માટે ચંદ્રલેખાબેન મેહતા, રશ્મિનભાઈ દેસાઈ, જીગર ભટ્ટ, કોઠરીભાઈ, પરમ મેહતા તથા ઇન્ડિયન લાયોનેસના પ્રમુખ પ્રિતિબેન દેસાઈ, સેક્રેટરી મયુરીબેન કોટેચા તથા ટીમના સભ્યો દીપુબેન સહીતનાઓએ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી અને કેમ્પમાં સેવા આપવા બદલ ડો.હસ્તિબેનની ટીમ તથા દાતા પ્રફુલ્લાબેન સોનીનું બહુમાન કરીને અંતમાં મયુરીબેન કોટેચાએ આભાર દર્શન કર્યુ હતુ.

 






Latest News