મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીમાં ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા ધાબળા વિતરણ કરાયું


SHARE







મોરબીમાં ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા ધાબળા વિતરણ કરાયું

મોરબીમાં મહેન્દ્રનગર પાસે આવેલ રામધન આશ્રમના શિષ્યા રતનબેનના સાનિધ્યમાં ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા જરૂરિયાતમંદોને ધાબળા વિતરણનો કાર્યક્ર્મ કરવામાં આવ્યો હતો અને છોટુભાઈ પટેલ તરફથી આશ્રમના સંતોને ભોજન કરાવડાવામાં આવ્યું હતું. તેમજ મોરબી ગુરુકૃપા સેવા સમિતિ દ્વારા રામધન આશ્રમના શિષ્યા રતનબેનના હસ્તે ધાબળા અને માસ્ક જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવેલ છે તેમજ દક્ષિણા પણ આપવામાં આવી હતી.






Latest News