મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ
Breaking news
Morbi Today

હળવદના તળાવમાં ગેરકાયદે બુરાણ !: પાલિકના તંત્ર નિંદ્રાધીન


SHARE











હળવદના તળાવમાં ગેરકાયદે બુરાણ !: પાલિકના તંત્ર નિંદ્રાધીન

હળવદમાં તળાવ પાસે ગેરકાયદે બુરાણ કરવામાં આવી રહ્યું છે અને કબજો કરવામાં આવી રહ્યો છે ત્યારે આ બાબતે હળવદના યુવાને હળવદ પાલિકામાં રજૂઆત કરી તળાવમાં ગેરકાયદે દબાણ કરી કબજો કરવામાં આવી રહ્યો છે તે અંગેની રજૂઆત કરેલ છે

હળવદમાં રહેતા રાઠોડ જીતેન્દ્રભાઈએ પાલિકામાં લેખિત રજૂઆત કરેલ છે જેમાં તેને જણાવ્યુ છે કેહળવદના સરા રોડ ઉપર આવેલ આંબેડકરનગર વિસ્તારમાં વર્ષો જૂના તળાવમાં ગેરકાયદે સ્થાનિક કોન્ટ્રાક્ટર દ્વારા શહેરમાં ચાલતાં સીસી રોડના કામકાજમાંથી નીકળતા વેસ્ટને તળાવમાં નાખવામાં આવે છે અને તળાવનું બુરાણ કરવામાં આવી રહ્યું છે. અને તળાવનો ઘણો ભાગ હાલમાં બુરાણ થયેલ છે અને તેના ઉપર ગેરકાયદે કબજો કરવામાં આવી રહ્યો છે. ત્યારે જો પાલિકા દ્વારા કામ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારી છે






Latest News