મોરબીમાં શુક્રવારે સમસ્ત જૈન મહિલા મંડળોનો પ્રશ્નમંચનો કાર્યક્રમ યોજાશે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘની પ્રદેશ મંત્રી તરીકે મોરબીના જયવંતસિંહ જાડેજાની વરણી મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા તેજસ્વિતા અભિવાદન સમારોહની તૈયારી શરૂ રાજકોટના રેન્જ આઈજી નિર્લિપ્ત રાયની ટીમ મોરબી જિલ્લામાં ખનીજ માફિયા ઉપર ત્રાટકી: રેતી ભરેલા 10 ડમ્પર કબ્જે મોરબી નજીક ફિલ્મી શૂટિંગની જેમ બે જુથ વચ્ચે થયેલ સામસામે ફાયરિંગની ઘટનામાં બંને પક્ષેથી કુલ 4 આરોપીની ધરપકડ મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીઓની હાજરીના કૌભાંડમાં તટસ્થ તપાસની કોંગ્રેસની માંગ કરી મોરબીના માનસરથી ખેવાળીયા વચ્ચે રોડની બંનેથી જંગલ કટિંગ કરવાની સરપંચની માંગ વાંકાનેરના નવાપરામાં બીમારીથી કંટાળીને મહિલાએ ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા તેજસ્વિતા અભિવાદન સમારોહની તૈયારી શરૂ


SHARE











મોરબી સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા તેજસ્વિતા અભિવાદન સમારોહની તૈયારી શરૂ

સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા તેજસ્વિતા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે અને તેના માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવેલ છે. જેથી વિદ્યાર્થીઓએ તેના માર્કશીટ પહોંચાડવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓને આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે.

સમસ્ત બ્રહ્મ સમાજ મોરબી દ્વારા પ્રતિવર્ષે યોજાતા તેજસ્વિતા અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ આયોજન કર્યું છે અને તેના માટે મોરબીમાં વસવાટ કરતા ધો. ૧ થી કોલેજ તથા અનુસ્નાતક કક્ષાના બ્રહ્મસમાજના વિધાર્થી ભાઈ-બહેનોએ પોતાના માર્કશીટની નકલ પાછળ પોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર સહિતની વિગતો લખી તા.૧૫-૬ સુધીમાં ભુપતભાઈ પંડ્યા (પરશુરામ ધામ-મોરબી), ડો.લહેરૂ સાહેબનું દવાખાનું (શનાળા રોડ દતાત્રેય મંદિર પાસે), ડો.બળવંતભાઈ પંડ્યાનું દવાખાનું (વાઘપરા-મોરબી), ડો.આશિષભાઈ ત્રિવેદીનું દવાખાનું (મહારાણા પ્રતાપ સર્કલ પાસે મોરબી-૨) અને ભારતિ વિદ્યાલય (ઉમા ટાઉનશીપ પાસે મોરબી-૨) ખાતે પહોંચાડવા સંસ્થાના પ્રમુખ આર.કે.ભટ્ટ તથા મહામંત્રી નિરજભાઈ ભટ્ટ તથા જયેશભાઈ દવે દ્રારા યાદીમાં જણાવવામાં આવ્યુ છે.






Latest News