મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ


SHARE











મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટનો હુકમ

મોરબીમાં કોમર્શિયલ વ્યવહાર પેટેની લેણી રકમના દીવાની દાવાના કેસમાં વ્યાજ સહિત લેણી રકમ ચૂકવવા કોર્ટ દ્રારા હુકમ કરવામાં આવેલ છે.

આ કેસમાં યોગસુર ટ્રેડર્સ એલએલપી એ  ચૌધરી ટ્રેડર્સને  વેચેલા માલ પેટેની લેણી રકમ રૂ.૩,૨૪,૮૮૨ નો દાવો યોગસુર ટ્રેડર્સના વકિલ નીતિન બી.પાડલીયા મારફત નામદાર દિવાની અદાલત મોરબીમાં દાખલ કરવામાં આવેલો હતો.જે મોરબીના મહેરબાન પ્રિન્સીપાલ સિનિયર સિવિલ જજ સાહેબ શ્રી પી.પી.શાહ સાહેબની કોર્ટમાં ચાલી જતા એડવોકેટ નીતિન બી.પાડલીયાની ધારદાર દલીલો તેમજ રજૂઆતો ધ્યાને લઈ પ્રતિવાદી ચૌધરી ટ્રેડર્સએ વાદી યોગસુર ટ્રેડર્સને લેણી રકમ રૂા.૩,૨૪,૮૮૨ સાત ટકા વ્યાજ સાથે ચૂકવવા હુકમ કરેલ છે






Latest News