મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા બાળકોના જન્મદિવસની દાનરાશિમાંથી ૧૦૦ તાડપત્રીનું વિતરણ કરાયું  મોરબીમાં મિત્ર સાથેના જૂના ઝઘડાનો ખાર રાખીને છરી, ધોકા અને પાઈપ વડે હુમલો: યુવાનને છરીના ઘા ઝીકયા, 5 સામે ફરિયાદ વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં અને મોરબીના રાજપર ગામે ઇલેક્ટ્રીક શૉટ લાગતાં એક-એક યુવાનનું મોત મોરબીના સનાળા ગામે જાહેરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 વ્યક્તિ 51,600 ની રોકડ સાથે પકડાયા વાંકાનેરના સરતાનપર રોડે બંધ પડેલા ટ્રકને રીપેર કરતાં સમયે માથા ઉપર જોઇન્ટ પડતાં ઇજા પામેલા યુવાનનું મોત સરકાર કયારે જાગશે?: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલનમાં બે મહિલા ઉપવાસની તબિયત લથડી ગાંધીનગર ખાતે સરકાર સાથે ચર્ચા કરવા જવાનો મોરબીના જેતપર ગામના ખેડૂતોનો ઇનકાર: યોગ્ય વળતર માટે 6 સ્પષ્ટ માંગણી ખેડૂતોએ મોકલવી દીધી મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત


SHARE











વાંકાનેર નજીક ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત

રાજકોટથી વાંકાનેર બાજુ આવી રહેલી પેસેન્જર ટ્રેનની આડે અજાણ્યા 40 વર્ષના યુવાને પડતું મૂક્યું હતું જેથી તે યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું માટે યુવાનના મૃતદેહને વાંકનેર સિવિલે રાખીને હાલમાં રેલવે પોલીસ દ્વારા મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તથા તેના વાલીને શોધવા માટેની તજવી હાથ ધરવામાં આવી છે

રાજકોટ બાજુથી પોરબંદર-મુઝફરનગર ટ્રેન વાંકાનેર બાજુ આવી રહી હતી દરમિયાન વાંકાનેર રેલવે સ્ટેશનથી આગળના ભાગમાં કોઈ અજાણ્યા 40 વર્ષના યુવાને ટ્રેનની આડે પડતું મૂક્યું હતું જેથી તે યુવાનને માથા તથા શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તે યુવાનનું મોત નિપજયું હતું અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈને હાલમાં રેલવે પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવી રહી છે હાલમાં મૃતક યુવાનના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે કોલ સ્ટોરેજમાં રાખીને પોલીસ દ્વારા મૃતક યુવાનના વાલી વારસને શોધા માટેની તપાસ હાથ ધરવામાં આવી છે અને મૃતક યુવાનની કોઈ વ્યક્તિ પાસે કોઈ પણ પ્રકારની માહિતી હોય અથવા તો તેના વાલી વારસને જાણતા હોય તો વાંકાનેર રેલવે પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજા મો. નં. 63526 35525 ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.






Latest News