મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત


SHARE







વાંકાનેર નજીક ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા યુવાને કર્યો આપઘાત

રાજકોટથી વાંકાનેર બાજુ આવી રહેલી પેસેન્જર ટ્રેનની આડે અજાણ્યા 40 વર્ષના યુવાને પડતું મૂક્યું હતું જેથી તે યુવાનને માથા અને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું માટે યુવાનના મૃતદેહને વાંકનેર સિવિલે રાખીને હાલમાં રેલવે પોલીસ દ્વારા મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તથા તેના વાલીને શોધવા માટેની તજવી હાથ ધરવામાં આવી છે

રાજકોટ બાજુથી પોરબંદર-મુઝફરનગર ટ્રેન વાંકાનેર બાજુ આવી રહી હતી દરમિયાન વાંકાનેર રેલવે સ્ટેશનથી આગળના ભાગમાં કોઈ અજાણ્યા 40 વર્ષના યુવાને ટ્રેનની આડે પડતું મૂક્યું હતું જેથી તે યુવાનને માથા તથા શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તે યુવાનનું મોત નિપજયું હતું અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે થઈને હાલમાં રેલવે પોલીસ દ્વારા તજવીજ કરવામાં આવી રહી છે હાલમાં મૃતક યુવાનના મૃતદેહને વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે કોલ સ્ટોરેજમાં રાખીને પોલીસ દ્વારા મૃતક યુવાનના વાલી વારસને શોધા માટેની તપાસ હાથ ધરવામાં આવી છે અને મૃતક યુવાનની કોઈ વ્યક્તિ પાસે કોઈ પણ પ્રકારની માહિતી હોય અથવા તો તેના વાલી વારસને જાણતા હોય તો વાંકાનેર રેલવે પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ જાડેજા મો. નં. 63526 35525 ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે.






Latest News