મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા ગામ પાસે અજાણ્યા વાહનની હડફેટે ચડી જતાં રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત


SHARE











મોરબીના જાંબુડીયા ગામ પાસે અજાણ્યા વાહનની હડફેટે ચડી જતાં રોડ ક્રોસ કરી રહેલા યુવાનનું મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ જાંબુડીયા ગામના દશામાના ગેટ પાસેથી પગપાળા ચાલીને જતાં યુવાનનું અજાણ્યા વાહને અડફેટે લીધો હતો જેથી કરીને ઇજા પામેલા યુવાનનું મૃત્યુ નિપજયું છે હાલમાં મૃતક યુવાનના કૌટુંબીક ભાઈની ફરિયાદ લઈને પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે બિહારનો઼ શિવાંગ જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના જાંબુડિયા ગામે આવેલ ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા રાજુપ્રસાદ નારાયણપ્રસાદ કુશ્વાહ (૩૭) એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેમણે જણાવ્યું છે કે તેઓનો કૌટુંબીક ભાઈ અશોકપ્રશાદ ક્રિષ્ણપ્રશાદ કુશવાહ (૨૩) જાંબુડીયા ગામમાં દશામાના ગેટ પાસેથી નેશનલ હાઈવે રોડ ઉપર પગપાળા ચાલીને રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહનના ચાલકે તેને હડફેટે લેતા ઇજા થઇ હતી જેથી કરીને ઈજા થવાના કારણે તેનું મોત નીપજયું હતું હાલમાં મૃતક યુવાનના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News