ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીની નેક્સિયન કંપનીમાં 77 મો ગણતંત્ર દિવસ ઉજવાયો: કર્મચારીઓનું કરાયું સન્માન


SHARE











મોરબીની નેક્સિયન કંપનીમાં 77 મો ગણતંત્ર દિવસ ઉજવાયો: કર્મચારીઓનું કરાયું સન્માન

ભારતના 77 મા ગણતંત્ર દિવસ નિમિતે મોરબીના ઊંચી માંડલ પાસે આવેલ નેક્સિયન સરફેસિસ પ્રા. લિ. ખાતે દેશભક્તિ અને ઉત્સાહભર્યા માહોલમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમની શરૂઆત ધ્વજા વંદન અને રાષ્ટ્રગાન સાથે કરવામાં આવી હતી અને કંપનીના ડિરેક્ટર્સ, અધિકારીઓ તથા તમામ કર્મચારીઓ ત્યારે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં વક્તાઓએ ભારતીય સંવિધાનનું મહત્વ, લોકશાહી મૂલ્યો તેમજ દેશની એકતા અને અખંડિતતા અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. અને કર્મચારીઓને ઇમાનદારી, શિસ્ત અને સમર્પણ સાથે ફરજો બજાવી દેશના વિકાસમાં યોગદાન આપવા પ્રેરણા આપવામાં આવી હતી. આ પ્રસંગે કંપનીમાં 5 વર્ષ પૂર્ણ કરનાર કર્મચારીઓને સન્માનરૂપે સરપ્રાઇઝ ગિફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા,






Latest News