હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબી સબજેલના ૩૨ બંદીવાનોને કોરોના વેકસીન આપી સુરક્ષીત કરાયા


SHARE











મોરબી સબજેલના ૩૨ બંદીવાનોને કોરોના વેકસીન આપી સુરક્ષીત કરાયા

મોરબી લીલાપર રોડ અર્બન હેલ્થ સેન્ટરના ડો.અમિતભાઈ ઘેલાણી તેમજ પેરા  મેડિકલ સ્ટાફ તથા મોરબી સબ જેલના અધિક્ષક કે.એસ.પટણી તેમજ જેલના કર્મચારીઓ દ્રારા વિશ્વસ્તરે ફેલાયેલા કોવીડ-૧૯ મહામારી વાયરસના સાવચેતીના ભાગરૂપે કોરોના અંર્તગત વેકસિનના ડોઝ આપવામાં આવ્યા હતા. જેમા કાચા કામના નવા દાખલ થયેલ ૧૮ આરોપીઓને પ્રથમ ડોઝ તેમજ ૧૪ કાચા કામના આરોપીઓને બીજો ડોઝ એમ કુલ ૩૨ બંદિવાનોને વેક્શિનના ડોઝ આપવામાં આવ્યા હતા.

 






Latest News