મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં સતવારા જ્ઞાતિની વાડીમાં ફ્રી દવા વિતરણ કેમ્પ યોજાયો


SHARE













મોરબીમાં સતવારા જ્ઞાતિની વાડીમાં ફ્રી દવા વિતરણ કેમ્પ યોજાયો

 શ્રી અમરપ્રેમ ચેરીટેબલ ટ્રસ્ટ વતી અશોકભાઈ ખન્ના આયોજિત ત્રિદિવસીય ફ્રી દવા વિતરણ સાથે બ્લડસુગર નિદાન તેમજ આંખોની તપાસના કેમ્પનું આયોજન મોરબીમાં કરવામાં આવ્યું હતું આબે ગઇકાલે સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ વજેપર વિસ્તારમાં સતવારા જ્ઞાતિની વાડીમાં આ કેમ્પ રાખવામા આવ્યો હતો જેમાં ડૉ.હસ્તિબેનને ૧૦૦ જેટલા દર્દીઓને જોઇ તપાસીને વિનામુલ્યે દવા આપી હતી. તો ડૉ.પલક કંઝારિયાએ ૪૫ લોકોના બીપી તેમજ બ્લડસુગર ચેક કર્યા હતા અને આંખની તપાસ ડૉ.ચિંતન મહેશ્વરી દ્વારા કરવા આવી હતી સાથે દવા તેમજ ટીપાનું હાર્દિક જેશાવાણી તથા સહદેવસિંહ ઝાલાના અનુદાનથી વિનામુલ્યે વિતરણ કરાયું હતુ. આ કેમ્પને સફળ બનાવવા માટે સતાવાર જ્ઞાતિના પ્રમુખ લક્ષ્મણભાઈ કંઝરિયા, ટ્રસ્ટીઓ તથા ચંદ્રલેખાબેનકૌશિકાબેન રાવલરશ્મિન દેસાઈકોઠારીભાઈજયસુખભાઇ વિગેરેએ જહેમત ઉઠાવી હતી.






Latest News