ઉડ્ડયન મંત્રીને વિમાની સેવા માટે સાંસદ વિનોદ ચાવડા-ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ કરી રજૂઆત મોરબીની અણિયારી ચોકડી પાસેથી 10 પાડાને કતલખાને લઈ જતાં વાહન સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડાયા મોરબી મહાપાલિકામાં બ્રહ્મસમાજના નવનિયુક્ત ચેરમેન-વાઇસ ચેરમેનનું પરશુરામ યુવા ગ્રૂપ દ્વારા કરાયું સન્માન ટંકારામાં ૧૧ ઓગસ્ટે ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબીમાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી મોટા દહીસરા ખાતે કરાશે: કલેક્ટરના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઇ મોરબી જિલ્લામાં વરસાદ દરમ્યાન મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને મંત્રી-ધારાસભ્યની હાજરીમાં સહાયના ચેક અર્પણ રહસ્ય અકબંધ: મોરબીના વીરપરડા ગામ પાસે 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન હોવા છતાં કુવાનું પાણી હવે શાંત મોરબી નજીક બંધ પડેલા સિરામિક કારખાનામાંથી સીઆઇડીની ટીમે 840 બોરી યુરિયા ખાતરનો જથ્થો ઝડપી લીધો: તપાસ શરૂ
Breaking news
Morbi Today

મોરબીમાં સતવારા જ્ઞાતિની વાડીમાં ફ્રી દવા વિતરણ કેમ્પ યોજાયો


SHARE







મોરબીમાં સતવારા જ્ઞાતિની વાડીમાં ફ્રી દવા વિતરણ કેમ્પ યોજાયો

 શ્રી અમરપ્રેમ ચેરીટેબલ ટ્રસ્ટ વતી અશોકભાઈ ખન્ના આયોજિત ત્રિદિવસીય ફ્રી દવા વિતરણ સાથે બ્લડસુગર નિદાન તેમજ આંખોની તપાસના કેમ્પનું આયોજન મોરબીમાં કરવામાં આવ્યું હતું આબે ગઇકાલે સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ વજેપર વિસ્તારમાં સતવારા જ્ઞાતિની વાડીમાં આ કેમ્પ રાખવામા આવ્યો હતો જેમાં ડૉ.હસ્તિબેનને ૧૦૦ જેટલા દર્દીઓને જોઇ તપાસીને વિનામુલ્યે દવા આપી હતી. તો ડૉ.પલક કંઝારિયાએ ૪૫ લોકોના બીપી તેમજ બ્લડસુગર ચેક કર્યા હતા અને આંખની તપાસ ડૉ.ચિંતન મહેશ્વરી દ્વારા કરવા આવી હતી સાથે દવા તેમજ ટીપાનું હાર્દિક જેશાવાણી તથા સહદેવસિંહ ઝાલાના અનુદાનથી વિનામુલ્યે વિતરણ કરાયું હતુ. આ કેમ્પને સફળ બનાવવા માટે સતાવાર જ્ઞાતિના પ્રમુખ લક્ષ્મણભાઈ કંઝરિયા, ટ્રસ્ટીઓ તથા ચંદ્રલેખાબેનકૌશિકાબેન રાવલરશ્મિન દેસાઈકોઠારીભાઈજયસુખભાઇ વિગેરેએ જહેમત ઉઠાવી હતી.






Latest News