ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબી યુ.એન.મહેતા આર્ટસ કોલેજ ખાતે નેશનલ પોલ્યુશન કંટ્રોલ-ડે ની ઉજવણી


SHARE











મોરબી યુ.એન.મહેતા આર્ટસ કોલેજ ખાતે નેશનલ પોલ્યુશન કંટ્રોલ-ડે ની ઉજવણી
શનસર્વોદય એજ્યુકે સોસાયટી સંચાલિત શ્રી યુ.એન.મહેતા આર્ટસ કોલેજ, મોરબી ખાતે નેશનલ પોલ્યુશન કંટ્રોલ ડેની ઉજવણી કરવામાં આવેલ.ઇનોવેશન ક્લબના કોઓર્ડીનેટર ડૉ. અનિલસિંહ રાજપૂતે વિદ્યાર્થીઓને પ્રદુષણ અટકાવવા અંગેના ઉપાયો, પ્લાસ્ટિકનો ઉપયોગ કઈ રીતે ટાળવો, જેવી  મહત્વની બાબતો પર પ્રકાશ પાડ્યો હતો. ડૉ. નાજાભાઈ કોડીયાતરે પ્રદૂષણ અટકાવવાના ઉપાયો એ બાબતે વિવિધ દ્રષ્ટાંતો દ્વારા વિદ્યાર્થીઓને સમજાવી અને માહિતી પૂરી પાડી. પ્રિન્સિપાલ શ્રી ડૉ. રામભાઈ વારોતરીયાના અધ્યક્ષ સ્થાનેથી વિદ્યાર્થીઓને પર્યાવરણની જાળવણી અંગેના સૂચનો કરવામાં આવેલ. તેમજ  આવા કાર્યક્રમ  થતા રહે તે માટે સૌને બિરદાવ્યા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. કવિતાબા ઝાલાએ કર્યું હતું.





Latest News