ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટે અકસ્માત વળતરના કેસમાં ૧૫.૧૫ લાખનું વળતર ચુકવવા કર્યો આદેશ


SHARE











મોરબીની કોર્ટે અકસ્માત વળતરના કેસમાં ૧૫.૧૫ લાખનું વળતર ચુકવવા કર્યો આદેશ

મોરબીના માણેકવાડા ગામથી રિક્ષામાં મોરબી આવતા સમયે રિક્ષામાં બેઠેક વ્યક્તિ ફગોળાઇ ગયેલ હતી જેથી તેને ઇજા થતાં તેનું મોત નીપજયું હતું આ અકસ્માતના બનાવમાં વળતર માટેનો કેસ કર્યો હતો જે કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં કોર્ટે ૧૫.૧૫ લાખનું વળતર ચુકવવાનો હુકમ કરેલ છે.

આ અકસ્માત કેઇસની વિગત એવી છે કે, ગત તા.૩-૨-૧૯ ના રોજ વિજયભાઇ બચુભાઇ મુછડીયા રહે. માણેકવાડા તાલુકો મોરબી વાળા રીક્ષા નં. જીજે ૨૩ યુ ૪૧૯૭ માં પેશેજર તરીકે બેસી મોરબી જતા હતા ત્યારે રીક્ષા ચાલકે પોતાની રીક્ષા પુરઝડપે બેદરકારીથી ચલાવતા વિજયભાઇ બચુભાઇ મુછડીયા રીક્ષામાંથી ફગોળાઇ ગયેલ હતા અને ગંભીર ઇજા થવાથી તેઓનું મોત નીપજયું હતું આ અંગે અકસ્માત વળતરનો કેઇસ મોરબીની ટ્રીબ્યુનલમાં ચાલી જતા નામદાર ટ્રીબ્યુનલે અરજદારના સિનીયર વકીલ બી.બી.હડીયલની ધારદાર દલીલો તથા સુપ્રિમ કોર્ટના ચુકાદા ધ્યાને લઇ અરજદારને ૧૫,૧૫,૬૦૦ નું વળતર ૭ ટકા વ્યાજ સહીત ચુકવી આપવા તથા ખર્ચ આપવા રીક્ષાના ડ્રાઇવર તથા માલીક સામે તાજેતરમાં હુકમ કરેલ છે. આ કામમાં અરજદાર તરફે સીનીયર વકીલ બી.બી.હડીયલ રોકાયેલ હતા.






Latest News