ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વિચરતી વિમુક્ત જાતિના પ્રશ્નોનો નિકાલ કરવા આગેવાનો દ્વારા રજૂઆત કરાઇ


SHARE











મોરબી જિલ્લામાં વિચરતી વિમુક્ત જાતિના પ્રશ્નોનો નિકાલ કરવા આગેવાનો દ્વારા રજૂઆત કરાઇ

મોરબી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી અને અધિક કલેકટર શિવરાજસિંહ ખાચરની ગુજરાત સરકારના સામાજિક ન્યાય સમિતિના સદસ્ય કાંતિભાઈ પરમારની આગેવાનીમાં રૂબરૂ મુલાકાત કરવામાં આવી હતી. આ તકે મોરબી જિલ્લા વિચરતી વિમુક્ત જાતિની ટીમના પ્રમુખ સુરેશભાઈ શિરોહિયા, ઉપપ્રમુખ વસંતલાલ વ્યાસ, સહમંત્રી અજયભાઈ વાઘાણી, સદસ્ય ગુલાબગીરી અને નારસિંગ સરદાર હાજર રહ્યા હતા. આ મુલાકાતમાં કલેકટરને મોરબી જિલ્લાના પડતર પ્રશ્નોની રજૂઆતો કરવામાં આવી હતી. મોરબી જિલ્લામાં જે વિચરતી વિમુક્તિ જાતીને લાભ મળતા હોય એના વિશે ઘટતું કરવા ચર્ચાઓ કરી હતી. તેમજ જીલ્લા પોલીસવડા મુકેશભાઈ પટેલ તેમજ ડીવાયએસપી દલવાડી અને ડીવાયએસપી સારડાની શુભેચ્છા મુલાકાત કરી હતી. અને વિચરતી વિમુક્ત જાતિના મોરબી જિલ્લાના પ્રશ્નોનો નિકાલ કરવા રજૂઆત કરવામાં આવી હતી.






Latest News