ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં તા.૧૩ ના રોજ શાનદાર વાઇજ શરીફનો પ્રોગ્રામ યોજાશે


SHARE











વાંકાનેરમાં તા.૧૩ ના રોજ શાનદાર વાઇજ શરીફનો પ્રોગ્રામ યોજાશે

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં તા.૧૩ ને શનિવારના રોજ જશ્ને મદારૂલ આલમિનના મોકા ઉપર ઉર્ષ હુઝુર શૈખુલ હિન્દ તેમજ અનવારે મિલ્લત (ર.અ.) મુબારક ઉપર ખાસ મહેમાન મદહે બાગે નબી, ઔલાદે અલી, કિબ્લાએ આશેકિન, ઉસ્તાઝુલ વાએઝીન શહઝા-દાએ હસ્સાનુલ હિંદ, સાયરે ઈસ્લામ હઝરત અલ્લામા અશ્શાહ મુફ્તી સૈયદ શજરઅલી કિબ્લા જાફરી વકારી મદારી (ફાઝીલે સાઉથ આફ્રિકા), મકનપુર શરીફ તથા ફાઝીલે નૌજવા સૈયદ સોહૈલ કાદરી ફાતમી તથા હાફીઝ સમીર અસરફી પેશ ઈમામ ખીજડીયા અને મૌલાના મઝીદબાપુ નાની ચિરઈ  તા.૧૩ ને શનિવારના રોજ ગુલશન પાર્ક ચીશ્તીયા  મસ્જિદ પાસે વાંકાનેર ખાતે શાનદાર વાએઝ શરીફ તથા નાત શરીફનો શાનદાર જલ્સો રાખવામાં આવ્યો છે.તો તમામ મુસ્લિમ બિરાદરો ખાસ હાજરી આપી સવાબેદારીન હાસીલ કરશો તેવી આયોજક ઈમ્તિયાઝ દિવાન તથા સિકંદર બાપુએ અખબાર યાદીમાં જણાવેલ છે.






Latest News