મોરબીમાં ડો.બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીમાં ડો.બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો
મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ તથા મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ અનુ.જાતિ વિભાગના સંયુક્ત ઉપક્રમે ડો. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવાસ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા, મોરબી શહેર કોંગ્રેસનાં પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા તેમજ દીપકભાઈ પરમાર સહિતના હોદ્દેદારો હાજર રહ્યા હતાં.