મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

થાનગઢ ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે જીતો સંસ્થા દ્વારા વૃક્ષારોપણ કરાયું


SHARE













થાનગઢ ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે જીતો સંસ્થા દ્વારા વૃક્ષારોપણ કરાયું

એક વૃક્ષ માતાને નામના શીર્ષક હેઠળ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 108 ઝાડનું વૃક્ષારોપણ કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને જીતો (jito) સંસ્થાના નેજા હેઠળ સંસ્થાના ચેરમેન હેમલભાઈ શાહની સાથે થાનગઢ ખાતે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને સફળ બનાવ થાનગઢના સામાજિક અને ઔદ્યોગિક અગ્રણીઓ નીતિનભાઈ શાહ, કિર્તીભાઈ મારુ, રાજેશભાઈની સાથે જીતોના સભ્યો અશોકભાઈ અને ધ્રુવીત શાહ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને ત્યારે વધુને વધુ વૃક્ષારોપણ કરવું તેવો સંકલ્પ પણ કર્યો હતો.






Latest News