સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

થાનગઢ ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે જીતો સંસ્થા દ્વારા વૃક્ષારોપણ કરાયું


SHARE











થાનગઢ ખાતે નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિતે જીતો સંસ્થા દ્વારા વૃક્ષારોપણ કરાયું

એક વૃક્ષ માતાને નામના શીર્ષક હેઠળ નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે 108 ઝાડનું વૃક્ષારોપણ કરવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને જીતો (jito) સંસ્થાના નેજા હેઠળ સંસ્થાના ચેરમેન હેમલભાઈ શાહની સાથે થાનગઢ ખાતે વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું અને આ કાર્યક્રમને સફળ બનાવ થાનગઢના સામાજિક અને ઔદ્યોગિક અગ્રણીઓ નીતિનભાઈ શાહ, કિર્તીભાઈ મારુ, રાજેશભાઈની સાથે જીતોના સભ્યો અશોકભાઈ અને ધ્રુવીત શાહ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને ત્યારે વધુને વધુ વૃક્ષારોપણ કરવું તેવો સંકલ્પ પણ કર્યો હતો.






Latest News