ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

માળીયા (મિં)માં મકાનમાંથી ૨૬૪ બીયર સાથે બુટલેગર ઝડપાયો


SHARE











માળીયા (મિં)માં મકાનમાંથી ૨૬૪ બીયર સાથે બુટલેગર ઝડપાયો

માળીયા મિંયાણાના બુટલેગરના રહેણાંક મકાનમાં પોલીસે સર્ચ કરતાં તેના ઘરમાથી બિયરના ૨૬૪ ટીન મળી આવ્યા હતા જેથી પોલીસે વિયરના જથ્થા સાથે બુટલેગરની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા પોલીસ સ્ટેશનના પીએસઆઇ એન.એચ.ચુડાસમા તથા સ્ટાફના માણસો રાઉન્ડમાં હતા ત્યારે મળેલ બાતમી આધારે માળીયા (મિં) ના માતમ ચોક ખોડવાસ પાસે બુટલેગર સીદીકભાઇ જીવાભાઇ મોવર જાતે મિયાણા (ઉ.૩૫) ના રહેણાંક મકાનમાંથી સર્ચ દરમ્યાન સીદીકભાઇ જીવાભાઇ મોવર બીયરના ૨૬૪ ટીન સાથે મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૨૬,૪૦૦ ના વિયર સાથે તેની ધરપકડ કરી હતી આ કામગીરી પીએસઆઇ એન.એચ.ચુડાસમા તથા ક્રિપાલસિંહ ચાવડા, વિશ્વરાજસિંહ ઝાલા, સંજયભાઇ રાઠોડ તેમજ મહેન્દ્રસિંહ ચુડાસમાએ કરી હતી.






Latest News