મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

ટંકારાની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE











ટંકારાની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

ટંકારાની કોર્ટમાં ચેક રિટર્નનો કેસ ચાલી ગયો હતો જેમાં આરોપીના વકીલે કરેલ દલીલ અને કાયદાકીય રજુઆતને ધ્યાનમાં લઈ કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.

ટંકારા કોર્ટમા ફરીયાદી રજનિકાંત દેવાભાઈ જારીયાએ આરોપી મીલનભાઈ ભાલોડીયાને હાથ ઉછીનના ૫૦,૦૦,૦૦ આપેલ હતા અને મીલનભાઈ ભાલોડીયાએ તે રકમ પરત આપવા માટે ચેક આપેલ હતો જે ચેક બેંકમા જમા કરાવતા અપુરતા નાણા ભંડોળના કારણે પરત ફરેલ હતો જેથી આ કામના ફરીયાદી રજનિકાંત દેવાભાઈ જારીયાએ આરોપી ઉપર ચેક રીર્ટન અંગેની ફરીયાદ કો.કે.ન.૭૫૧/૨૦૨૨ થી ટંકારા કોર્ટમા દાખલ કરેલ હતી જે ફરીયાદ ટંકારા કોર્ટમા ચાલી જતા આરોપી મિલનભાઈ ભાલોડીયાના વકીલ જયદીપ બી.પાંચોટીયા, ગીરીશ બી.અંબાણી, કે.બી.ચૌહાણ દ્વારા કરવામાં આવેલ દલીલ અને કાયદાકીય રજુઆતને ધ્યાનમાં લઈ આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે. આ કેસમાં આરોપી તરફે મોરબીના યુવા ધારાશાસ્ત્રી જે.બી.પાંચોટીયા, ગીરીશ બી.અંબાણી તથા કે.બી.ચૌહાન વકીલ તરીકે રોકાયેલ હતા.






Latest News