મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

ટંકારાની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો


SHARE











ટંકારાની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

ટંકારાની કોર્ટમાં ચેક રિટર્નનો કેસ ચાલી ગયો હતો જેમાં આરોપીના વકીલે કરેલ દલીલ અને કાયદાકીય રજુઆતને ધ્યાનમાં લઈ કોર્ટે આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.

ટંકારા કોર્ટમા ફરીયાદી રજનિકાંત દેવાભાઈ જારીયાએ આરોપી મીલનભાઈ ભાલોડીયાને હાથ ઉછીનના ૫૦,૦૦,૦૦ આપેલ હતા અને મીલનભાઈ ભાલોડીયાએ તે રકમ પરત આપવા માટે ચેક આપેલ હતો જે ચેક બેંકમા જમા કરાવતા અપુરતા નાણા ભંડોળના કારણે પરત ફરેલ હતો જેથી આ કામના ફરીયાદી રજનિકાંત દેવાભાઈ જારીયાએ આરોપી ઉપર ચેક રીર્ટન અંગેની ફરીયાદ કો.કે.ન.૭૫૧/૨૦૨૨ થી ટંકારા કોર્ટમા દાખલ કરેલ હતી જે ફરીયાદ ટંકારા કોર્ટમા ચાલી જતા આરોપી મિલનભાઈ ભાલોડીયાના વકીલ જયદીપ બી.પાંચોટીયા, ગીરીશ બી.અંબાણી, કે.બી.ચૌહાણ દ્વારા કરવામાં આવેલ દલીલ અને કાયદાકીય રજુઆતને ધ્યાનમાં લઈ આરોપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કરવામાં આવેલ છે. આ કેસમાં આરોપી તરફે મોરબીના યુવા ધારાશાસ્ત્રી જે.બી.પાંચોટીયા, ગીરીશ બી.અંબાણી તથા કે.બી.ચૌહાન વકીલ તરીકે રોકાયેલ હતા.






Latest News