ટંકારા ખાતે યોજાયેલ ખેડૂત સભામાં ગુજરાતનાં કલાકારો વિષે રાષ્ટ્રીય કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઇ દેસાઇએ કરેલ ટિપ્પણીનો વિડીયો થયો વાયરલ કલયુગની અંતિમ ઘડી છે ત્યારે વ્યક્તિ પોતાનામાં પરીવર્તન લાવીને વિશ્વમાં પરીવર્તન લાવવામાં સહયોગ આપી શકે: જયંતી દીદી ​​​​​​​મોરબી જીલ્લામાં કલેકટરના આદેશથી ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ-સરકારી યોજનાઓના અમલીકરણનું મૂલ્યાંકન કરતાં અધિકારીઓ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિધ્ધ મોરબી જિલ્લામાં કાયદો-વ્યવસ્થાની જાળવણી થાય તે હેતુથી ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ મોરબીમાં ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ હવે વન-વે મોરબી સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ કલાત્મક ક્ષેત્રે રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ સિદ્ધિ મેળવી મોરબીના સિરામિક ઉદ્યોગકારોનો બાંધકામની જંત્રીને લગતો પ્રશ્ન વહેલી તકે ઉકેલાય તે માટે મુખ્યમંત્રીને કરાઇ રજૂઆત
Breaking news
Morbi Today

મોરબી-કચ્છ સિક્ષલેન અને રાધનપુર નેશનલ હાઇવે રીફ્રેસિંગ માટે કચ્છનાં સાંસદે કરી રજૂઆત


SHARE











મોરબી-કચ્છ સિક્ષલેન અને રાધનપુર નેશનલ હાઇવે રીફ્રેસિંગ માટે કચ્છનાં સાંસદે કરી રજૂઆત

શિયાળું સત્ર દરમ્યાન સાંસદ વિનોદભાઇ ચાવડાએ કેન્દ્રિય સડક પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નિતીન ગડકરીજી સાથે મુલાકાત કાઈર હતી અને કચ્છ અને મોરબી નેશનલ હાઇવેનાં વિવિધ પ્રશ્નો અને સુવિધાઓ માટેની દરખાસ્તો રજૂ કરી હતી. જેમાં મુખ્યત્વે સામખીયાળીથી માળીયા-મોરબી-વાંકાનેર સુધીમાં સતત ટ્રાફિક જામ સર્જાય છે, જેથી આ નેશનલ હાઇવે નંબર ૮- એ ને સિક્ષ લાઇન રોડ બનાવવા - કચ્છ સાથે સંપર્ક આવન- જાવન માટે માત્ર એક સુરજબારી પુલ છે. જેથી બીજો પુલ બનાવવો તેવી જ રીતે કચ્છ સામખીયાળીથી લાકડિયા-પલાંસવા-રાધનપુર નેશનલ હાઇવે નંબર ૨૭ ખુબજ બિસ્માર હાલતમાં છે જેનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવું જેથી વાહનોને નુકશાની અને અકસ્માત થતાં અટકે માટે રીફ્રેસિંગ કરવું તેવી રજૂઆત કરેલ છે તેમજ નેશનલ હાઇવે નંબર ૮- એ જે મોરબી શહેર વચ્ચેથી પાસ થાય છે ત્યાં બાયપાસ રોડ અને ઓવરબ્રિજ બનાવવા માટે રજૂઆત કરતાં મંત્રીએ સાંસદએ રજૂ કરેલ દરખાસ્તોને ધ્યાને લઈ અધિકારીઓને સૂચના આપી હતી. તેમ સાંસદએ જણાવ્યુ હતું.






Latest News