મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

ગુજરાત સરકારે ગુજરાતનાં સાંસદોને માર્ગ નિર્માણ- સુધારણા માટે દરેકને ૧૦ કરોડ ફાળવ્યા


SHARE







ગુજરાત સરકારે ગુજરાતનાં સાંસદોને માર્ગ નિર્માણ- સુધારણા માટે દરેકને ૧૦ કરોડ ફાળવ્યા

ગુજરાત રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા રજૂઆતથી ગુજરાતનાં દરેક સાંસદઓને મતક્ષેત્રનાં વિકાસ અર્થે તથા માર્ગ નિર્માણ હેતુ ૧૦ કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવેલ છે તે બદલ દિલ્લી સ્થિત પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના નિવાસસ્થાને સૌ સાંસદઓએ સી.આર.પાટીલ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર વ્યકત કર્યો હતો તેમ કચ્છનાં સાંસદ વિનોદભાઇ ચાવડાએ જણાવ્યું હતું. રાજ્યનાં રોડ અને રસ્તા બહેતર બને એ માટે દરેક સાંસદોને ગ્રાન્ટ ફાળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે રજૂઆત કરી હતી. આ રજૂઆતને પગલે મુખ્યમંત્રીએ રોડ અને રસ્તા માટે દરેક સાંસદ સભ્યો માટે રૂપિયા ૧૦ કરોડ ફાળવી આપ્યાં છે તે માટે કચ્છનાં સાંસદ વિનોદભાઇ ચાવડાએ આભાર માન્યો હતો.






Latest News