મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા હળવદ નજીક નર્મદાની કેનાલમાં ડૂબી ગયેલા બંને યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢીને પીએમમાં ખસેડાયા વાંકાનેરના રાજા વડલા ગામે વાડી આવેલ કુવામાં કોઈપણ કારણોસર પડી જવાથી વૃદ્ધનું મોત ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી
Breaking news
Morbi Today

મોરબી-કચ્છ સિક્ષલેન અને રાધનપુર નેશનલ હાઇવે રીફ્રેસિંગ માટે કચ્છનાં સાંસદે કરી રજૂઆત


SHARE











મોરબી-કચ્છ સિક્ષલેન અને રાધનપુર નેશનલ હાઇવે રીફ્રેસિંગ માટે કચ્છનાં સાંસદે કરી રજૂઆત

શિયાળું સત્ર દરમ્યાન સાંસદ વિનોદભાઇ ચાવડાએ કેન્દ્રિય સડક પરિવહન અને રાજ્ય માર્ગ મંત્રી નિતીન ગડકરીજી સાથે મુલાકાત કાઈર હતી અને કચ્છ અને મોરબી નેશનલ હાઇવેનાં વિવિધ પ્રશ્નો અને સુવિધાઓ માટેની દરખાસ્તો રજૂ કરી હતી. જેમાં મુખ્યત્વે સામખીયાળીથી માળીયા-મોરબી-વાંકાનેર સુધીમાં સતત ટ્રાફિક જામ સર્જાય છે, જેથી આ નેશનલ હાઇવે નંબર ૮- એ ને સિક્ષ લાઇન રોડ બનાવવા - કચ્છ સાથે સંપર્ક આવન- જાવન માટે માત્ર એક સુરજબારી પુલ છે. જેથી બીજો પુલ બનાવવો તેવી જ રીતે કચ્છ સામખીયાળીથી લાકડિયા-પલાંસવા-રાધનપુર નેશનલ હાઇવે નંબર ૨૭ ખુબજ બિસ્માર હાલતમાં છે જેનું તાત્કાલિક ધોરણે સમારકામ કરવું જેથી વાહનોને નુકશાની અને અકસ્માત થતાં અટકે માટે રીફ્રેસિંગ કરવું તેવી રજૂઆત કરેલ છે તેમજ નેશનલ હાઇવે નંબર ૮- એ જે મોરબી શહેર વચ્ચેથી પાસ થાય છે ત્યાં બાયપાસ રોડ અને ઓવરબ્રિજ બનાવવા માટે રજૂઆત કરતાં મંત્રીએ સાંસદએ રજૂ કરેલ દરખાસ્તોને ધ્યાને લઈ અધિકારીઓને સૂચના આપી હતી. તેમ સાંસદએ જણાવ્યુ હતું.






Latest News