મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

હળવદમાં ભારત વિકાસ પરિષદ દ્વારા બાળાઓને 10 હજાર જેટલા ફૂલસ્કેપ ચોપડાનું કરાયું વિતરણ


SHARE











હળવદમાં ભારત વિકાસ પરિષદ દ્વારા બાળાઓને 10 હજાર જેટલા ફૂલસ્કેપ ચોપડાનું કરાયું વિતરણ

હળવદ બી.આર.સી. ભવન ખાતે આચાર્યની પ્રવેશોત્સવ અંતર્ગત રાખેલ મિટિંગ સાથે ભારત વિકાસ પરિષદ હળવદ શાખા દ્વારા દાતાનાં સહયોગથી હળવદ તાલુકામાં અભ્યાસ કરતી સરકારી શાળાની બાળાઓને બે ફૂલસ્કેપ ચોપડા વિતરણ કરવામાં આવ્યું હતું. અને કુલ 10 હજાર ચોપડા બાળાઓને આપવામાં આવેલ છે. ત્યારે પૂર્વ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પ્રવીણભાઈ અંબારિયા, કે.ની. ધનજીભાઈ ચાવડા અને સુનિલભાઈ મકવાણા. બી.આર.સી. મિલનભાઈ પટેલ, પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ પ્રફુલભાઈ નાયકપરા, માધ્યમિક વિભાગના ગૌતમભાઈ પાડલીયા, બી.આર.સી. સ્ટાફ તેમજ ભારત વિકાસ પરિષદ હળવદ શાખાના અધ્યક્ષ ઘનશ્યામભાઈ દેથરીયા, તેમજ કારોબારી સભ્યો રણજીતસિંહ સોલંકી, ચતુરભાઈ પાટડિયા, અનિલભાઈ પટેલ, રાજેશ ભુવા, અશ્વિન સિનોજિયા, મેહુલ ગઢવી, મનુભાઈ રાઠોડ, મણિલાલ પટેલ, પરેશ પારજિયા, આરતીબેન રાઠોડ તેમજ ભારત વિકાસ પરિષદના સભ્યનો સહયોગ મળ્યો હતો જેથી ભારત વિકાસ પરિષદ હળવદ શાખાના અધ્યક્ષ ઘનશ્યામ દેથરિયા, સેક્રેટરી રણજીતસિંહ સોલંકી, કોષાધ્યક્ષ ડૉ. અનિલ પટેલ  સહિતનાઓ દ્વારા દાતાનો આભાર માનવમાં આવેલ હતો.






Latest News