મોરબીની ગીતાંજલી વિધાલયમાં વિદ્યાર્થીઓ-વાલીઓ માટે ફ્રી મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિ દ્વારા ચાલતા સીવણ કેન્દ્રમાં તાલીમ લીધેલ બહેનોને પ્રમાણપત્ર અપાયા મોરબીમાં અકસ્માતમાં મૃત્યુ પામેલ વ્યક્તિના પરિવારને ૧૦ લાખનો વીમો વ્યાજ સહિત ચૂકવવા ગ્રાહક અદાલતનો આદેશ મોરબીની પી.જી.પટેલ કોલેજમાં સંવિધાન હત્યા દિવસ અંતર્ગત વિદ્યાર્થીઓએ ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી મોરબી જીલ્લામાં મેલેરીયા વિરોધી માસની ઉજવણી અંતર્ગત સઘન સર્વેલન્સની કામગીરી કરાઈ મોરબી જિલ્લામાં 31 જુલાઇ સુધી હથિયારબંધી: 4 થી વધુ લોકોને ભેગા થવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં સારી વેરા વસૂલાત કરનારા તલાટી કમ મંત્રીઓ-વિસ્તરણ અધિકારીઓનું કરાયું સન્માન


SHARE















મોરબી તાલુકામાં સારી વેરા વસૂલાત કરનારા તલાટી કમ મંત્રીઓ-વિસ્તરણ અધિકારીઓનું કરાયું સન્માન

મોરબી તાલુકામાં 79.80 ટકા જેવી પંચાયત વેરા વસુલાત તલાટી કમ મંત્રીઓ, તાલુકાના વિસ્તરણ અધિકારીઓ તથા તેની ટીમ દ્વારા કરવામાં આવેલ છે જેથી તાલુકા પંચાયતની ટીમ દ્વારા વસુલાતની કામગીરી સારી રીતે કરવા બદલ તમામ તલાટી કમ મંત્રી અને વિસ્તરણ અધિકારીઓને તાલુકો પંચાયત કચેરી ખાતે બોલાવવામાં આવ્યા હતા એ તાલુકા પંચાયતના પ્રમુખ અશોકભાઇ દેસાઇ અને ટીડીઓ દ્વારા પ્રશંસા પત્ર આપી દરેકને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા અને આ વસુલાત ગ્રામ પંચાયતના સ્વભંડોળમા જ જમા થાય છે. અને સરકાર તરફથી વસુલાત સામે પ્રોત્સાહક ગ્રાન્ટ મળે તે પણ સીધી ગ્રામ પંચાયતના સ્વ ભંડોળમા જમા થાય છે. અને સ્વભંડોળમાં જમા થયેલ રકમ ગ્રામ પંચાયતના વિકાસના કામો માટે ઉપયોગ કરવામાં આવે છે.






Latest News