મોરબીના શનાળા રોડે નિશુલ્ક છાશનું વિતરણ કરાશે
SHARE
મોરબીના શનાળા રોડે નિશુલ્ક છાશનું વિતરણ કરાશે
મોરબીના શનાળા રોડે આવેલ ડો. બી કે લહેરૂના દવાખાના પાસે મિત્ર મંડળ દ્વારા છાશ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે અને કાલે તા 18 થી 22 એપ્રિલ પાંચ દિવસ સુધી છાશનું વિતરણ કરવામાં આવશે અને ડો. બી કે લહેરૂના દવાખાના પાસે સવારે 11 થી 12 કલાક લોકોને છાશનું વિનામૂલ્યે વિતરણ કરાશે તેવું મોરબી મિત્ર મંડળના ડો. બી કે લહેરૂએ જણાવ્યુ છે.