વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીના શનાળા રોડે નિશુલ્ક છાશનું વિતરણ કરાશે


SHARE











મોરબીના શનાળા રોડે નિશુલ્ક છાશનું વિતરણ કરાશે

મોરબીના શનાળા રોડે આવેલ ડો. બી કે લહેરૂના દવાખાના પાસે મિત્ર મંડળ દ્વારા છાશ વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે અને કાલે તા 18 થી 22 એપ્રિલ પાંચ દિવસ સુધી છાશનું વિતરણ કરવામાં આવશે અને ડો. બી કે લહેરૂના દવાખાના પાસે સવારે 11 થી 12 કલાક લોકોને છાશનું વિનામૂલ્યે વિતરણ કરાશે તેવું મોરબી મિત્ર મંડળના ડો. બી કે લહેરૂએ જણાવ્યુ છે.






Latest News