મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે ડો.બાબા સાહેબ આંબેડકર જયંતિ અનુસંધાને મિટિંગ યોજાશે


SHARE













મોરબીમાં કાલે ડો.બાબા સાહેબ આંબેડકર જયંતિ અનુસંધાને મિટિંગ યોજાશે

ભારતના (સંવિધાન) બંધારણના ઘડવૈયા વિશ્વ રત્ન મહામાનવ ડો.બાબા સાહેબ આંબેડકરની 134 મી જન્મજયંતિ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી શહેરમાં ભવ્યથી ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે.

ત્યારે આગામી 14 એપ્રિલ ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ અનુસંધાને આગામી તા. 1 એપ્રિલને મંગળવારના રોજ સાંજે 5:30 કલાકે ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા, મહાનગરપાલિકા મોરબી ખાતે સમગ્ર અનુ.જાતિ સમાજની એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. આ મિટિંગમાં બહોળી સંખ્યામા સમાજના લોકોને ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.






Latest News