મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

હળવદમાં દારૂ-મારામારીના ગુનામાં સંડોવાયેલ બે શખ્સની સરકારી જમીન ઉપર બનાવેલ 4 દુકાન તોડી પાડી


SHARE











હળવદમાં દારૂ-મારામારીના ગુનામાં સંડોવાયેલ બે શખ્સની સરકારી જમીન ઉપર બનાવેલ 4 દુકાન તોડી પાડી

મોરબીના એસપી રાહુલ ત્રિપાઠીની સુચના અને ડીવાયએસપી સમીર સારડાના માર્ગદર્શન હેઠળ હળવદના પીઆઇ આર.ટી. વ્યાસ અને તેની ટિમ કામ કરી રહી છે તેવામાં હળવદના રાણેકપર ગામે રહેતા નવઘણ ગણેશભાઈ ઉડેચા તથા રાજુ નવઘણભાઇ ઉડેચા સામે ઈંગ્લીશ તથા દેશી દારૂના અને મારામારીના ગંભીર પ્રકારના  ગુના નોંધાયેલ છે અને હળવદ પાલિકા હેઠળની સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે પાકી ચાર દુકાનો બનાવેલ હતી જેથી કરીને મામલતદાર મારફત નોટીસ ઈશ્યૂ કરાવી હતી અને ત્યાર બાદ સરકારી જમીન પર બનાવેલ દુકાનો હટાવી સરકારી જમીન ખાલી કરાવેલ છે. અને આ ડિમોલેશન કરીને આશરે 450 ચોરસ વાર સરકારી જમીન ખુલ્લી કરવામાં આવેલ છે.






Latest News