મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં આવેલ રાષ્ટ્રીય પ્રાથમિક શાળા પરિવારના સદસ્યો વિધાનસભા ગૃહની મુલાકાતે પહોચાયા


SHARE











મોરબીમાં આવેલ રાષ્ટ્રીય પ્રાથમિક શાળા પરિવારના સદસ્યો વિધાનસભા ગૃહની મુલાકાતે પહોચાયા

હાલમાં ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યુ છે. અને મોરબીના ઘણા લોકો ગૃહની કામગીરી નિહાળવા માટે જઇ રહ્યા છે ત્યારે મોરબીની જુની શૈક્ષણિક સંસ્થા રાષ્ટ્રીય પ્રાથમિક શાળા પરિવારના સદસ્યો ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની સાથે વિધાનસભા ગૃહ જોવા માટે ગયા હતા ત્યારે કાંતિભાઈ અમૃતિયા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાથે તેઓની મુલાકાત કરાવવામાં આવી હતી અને મોરબીના જાણીતા સેવાભાવી તબીબ ડો. હસ્તિબેન મેહતા જેઓએ પોતાની ૪૦ વર્ષના તબીબી  વ્યવસાયની સેવાકીય પ્રવૃતિઓની માહિતી મુખ્યમંત્રીને આપેલ હતી અને છેલ્લા ૭૫ વર્ષથી ચાલતી રાષ્ટ્રીય પ્રાથમિક શાળાની પ્રવૃતિની માહિતી ચિત્રલેખાબહેને દ્વારા આપવામાં આવી હતી. ત્યારે શાળા પરિવાર દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને  સરસ્વતીની પ્રતિમા અર્પણ કરવામાં આવી હતી અને તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું






Latest News