મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેર સિટી પોલીસે 9 લોકોને 2.16 લાખની કિંમતના મોબાઇલ પરત કર્યા


SHARE











વાંકાનેર સિટી પોલીસે 9 લોકોને 2.16 લાખની કિંમતના મોબાઇલ પરત કર્યા

તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત જુદાજુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખોવાયેલ કે પછી ચોરાયેલ મોબાઈલ શોધીને અરજદારોને પાછા આપવામાં આવે છે તેવી જ રીતે વાંકાનેર સિટી પોલીસે 9 અરજદારોના 2,16,189 ની કિંમતના ખોવાયેલા મોબાઇલ શોધી કાઢીને તેઓને પોલીસ સ્ટેશને બોલાવીને તેઓના મોબાઈલ પાછા આપેલ છે ઉલેખનીય છે કે, વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના ધર્મેન્દ્રભાઈ વાઘડિયા તથા ભરતભાઈ દલસાણીયાએ CEIR પોર્ટલનો ઉપયોગ કરી સતત મોનિટરિંગ રાખી ટેકનિકલ વર્કઆઉટ કરીને મોબાઈલ શોધી કાઢ્યા હતા અને ડીવાયએસપી સમીર સારડા અને પીઆઇ હકૂમતસિંહ જાડેજાની હાજરીમાં અરજદારોને મોબાઈલ પરત આપવામાં આવેલ છે.






Latest News