મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં ગાયત્રી પરિવારની જહેમતથી બાળકોએ વ્યસન મુક્ત રહેવાના લીધા સપથ


SHARE











મોરબીમાં ગાયત્રી પરિવારની જહેમતથી બાળકોએ વ્યસન મુક્ત રહેવાના લીધા સપથ

અખિલ વિશ્વ ગાયત્રી પરિવારના વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ગાયત્રી પરિવાર મોરબી દ્વારા શૈલેષભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ ઉમા ટાઉનશિપ મુકામે આવેલ વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો હતો.જેમાં સ્કુલના આચાર્ય અમિતભાઈ પટેલનો ખૂબ સારો સહકાર મળ્યો હતો.આ સાથે શાળાના બાળકો અને અધ્યાપકોએ પણ કાર્યક્રમને સફળ બનાવવા પોતાની હાજરી આપી હતી.ગાયત્રી પરિવાર મોરબી તરફથી અનિલભાઈ વીઠલાપરા, પાર્થભાઈ ગડારા અને વાત્સલ્યભાઈ ગડારાએ હાજર રહીને બાળકોને વ્યસન ન કરવું અને બીજાંને વ્યસન મુક્ત કરવા માટેના સપથ લેવડાવ્યા હતા.એક બાળકે મોબાઇલમાં પબજી ગેમ નહિ રમે તેવી સપથ લીધી હતી.






Latest News