વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી મોરબીના સંતો-મહંતો, અધિકારી અને આગેવાનોની હાજરીમાં મચ્છુ કાંઠા અને હાલાર રબારી સમાજના તેજસ્વી છાત્રોનો સન્માન સમારોહ યોજાયો
Breaking news
Morbi Today

માળિયા (મી) તાલુકાનાં ચીખલી નજીક ગૌ હત્યા: લોકોમાં રોષ


SHARE











માળિયા (મી) તાલુકાનાં ચીખલી નજીક ગૌ હત્યા: લોકોમાં રોષ

મોરબી જિલ્લા સહિત ગુજરાતમાં ગાય અને ગૌવંશનું હત્યા કરવામાં આવે છે તે હક્કિત છે તેવામાં મોરબી જીલ્લામાં માળિયા (મી) તાલુકાનાં ચીખલી ગામ પાસે ગૌ હત્યા કરવામાં આવી હોય તેના શરીરના કપાયેલા અંગો ત્યાંથી મળી આવ્યા હતા જેથી કરીને લોકોમ ભારે રોષની લાગણી ફેલાયેલ છે અને ગાયની હત્યા કરનાર સામે પગલાં લેવાની માંગ ઉઠી રહી છે.

હાલમાં મળી રહેલ માહિતી મુજબ માળિયા મિયાણાં તાલુકાના ચીખલી ગામની સીમમાં ગૌ હત્યા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે અને સ્થળ ઉપરથી ગાય માતાના કપાયેલ માથું સહિતના અવશેષો મળી આવ્યા હતા જેથી કરીને મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ દ્વારા માળીયા પોલીસને ગાયની હત્યા કરનારની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને ગાયની હત્યા કરવામાં આવી હોવાથી લોકોમાં ભારે રોષની લાગણી છે. અને જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો મોરબી વિહિપ અને બજરંગ દળ દ્વારા ઉગ્ર કાર્યક્રમ આપવામાં આવશે. તેવી ચીમકી ઉચ્ચારી છે.






Latest News