મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીની એમ.એમ. સાયન્સ કોલેજના બી.એસ.સી. વિભાગના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું


SHARE











મોરબીની એમ.એમ. સાયન્સ કોલેજના બી.એસ.સી. વિભાગના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહમિલન યોજાયું

મોરબીની એમ.એમ. સાયન્સ કોલેજ બી.એસ.સી.ના પૂર્વ વિદ્યાર્થીઓનું રી-યુનિયન કરવામાં આવ્યું હતું ત્યારે વર્ષ 2006 થી 2011 સુધીના તમામ વિદ્યાર્થીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા અને આ કાર્યક્રમમાં ઘણા વર્ષ પછી મિત્રો ભેગા થયા હતા ત્યારે તમામે જૂની યાદોને તાજી કરી હતી આ તકે મુખ્ય મહેમાન તરીકે ડૉ પી.કે. પટેલ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં મોરબી તાલુકા ભાજપના વર્તમાન પ્રમુખ વિશાલભાઈ ઘોડાસરા, ઉદ્યોગપતિ અનિલભાઈ વડાવીયા, મોરબી જિલ્લા યૂથ કોંગ્રેસનાં પ્રમુખ અલ્પેશભાઈ કોઠીયા, રોહનભાઈ રાંકજા, સહિતના હાજર રહ્યા હતા આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે ડો. કિશોરભાઈ કવાડિયા, ચિરાગભાઈ પંડ્યા તેમજ કનૈયાલાલ બાવરવાએ અતિભારે જહેમત ઉઠાવી હતી






Latest News