મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો મોરબીનો સિરામિક ઉદ્યોગ યુએસ સહિતના દેશોમાં એક્સપોર્ટ માર્કેટ ગુમાવે તેવા તેવા સંકેત, કન્ટેનરના ડેમરેજ-સરચાર્જ સામે એક્સપોર્ટરો માટે રાહતના સમાચાર સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાનાં જોધપર ઝાલા ગામના આર્મીમેન પરેશકુમાર સારેસા શાહિદ


SHARE











મોરબી જીલ્લાનાં જોધપર ઝાલા ગામના આર્મીમેન પરેશકુમાર સારેસા શાહિદ

મોરબી જીલ્લાનાં જોધપર ઝાલા ગામના રહેવાસી આર્મીમેન પરેશકુમાર સારેસા હાલમાં જમ્મુનાં ઉધમપુર આર્મી કેમ્પ ખાતે હવાલદાર પોસ્ટ પર ફરજ બજાવી રહ્યાં હતાં અને છેલ્લા 18 વર્ષની દેશ સેવા દરમિયાન તેમણે ગુજરાત, પશ્ચિમ બંગાળ, પંજાબ, રાજસ્થાન સહિત દેશનાં વિવિધ રાજ્યોમાં સેવા આપેલ હતી અને તેઓને શારીરિક બિમારી હોય તે અમદાવાદ ખાતે આવેલ આર્મી હોસ્પિટલ ખાતે સારવારમાં હતા અને ત્યાં તેમણે આખરી શ્વાસ લીધો હતો. અને ટંકારાનાં જોધપર ઝાલા ગામે શહિદ જવાનને સલામી આપવાં જમ્મુ કાશ્મીર, જામનગર, અમદાવાદ તેમજ રાજકોટથી આર્મીનાં સિનિયર અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. તેમજ શહિદ જવાનની અંતિમયાત્રામાં જોધપર સમસ્ત ગ્રામજનો તેમજ આસપાસનાં તાલુકા અને જીલ્લામાંથી એક્સ આર્મી જવાનો, સ્થાનિક ધારાસભ્ય સહિત અનેક સામાજીક રાજકીય આગેવાનો અને બહોળી સંખ્યામાં ગામના લોકોએ હાજરી આપેલ હતી. અને આવતીકાલે તા 2 જાન્યુઆરીનાં રોજ સવારે 10 વાગે શહિદ પરેશકુમારનું બેસણું ટંકારા તાલુકાનાં જોધપર ઝાલા ખાતે રાખવામા આવેલ છે.






Latest News