મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના બગસરા ગામે આવાસ યોજનાના લાભાર્થીઓને નડતર રૂપ વાયર-પોલ ખસેડી દેવા પંચાયતની રજૂઆત


SHARE











માળીયા (મી)ના બગસરા ગામે આવાસ યોજનાના લાભાર્થીઓને નડતર રૂપ વાયર-પોલ ખસેડી દેવા પંચાયતની રજૂઆત

માળીયા (મી) તાલુકાના બગસરા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન બનાવવામાં વીજ કંપનીના વાયર નડતર રૂપ છે ત્યારે આ નડતર રૂપ વાયર અને પોલની કામગીરી માટે વિનામુલ્યે કામ કરી આપવા રજુઆત કરવામાં આવી છે.

માળીયા (મી)ની બગસરા ગ્રામ પંચાયત દ્વારા  પીજીવીસીએલ કચેરી પીપળીયા ચાર રસ્તા પેટા વિભાગમાં ગામમાં મંજુર થયેલા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાયના મકાનના લાભાર્થીઓને તેમની માલીકીની જમીનમાં મકાનનું કામ ચાલુ કરવું છે તેમાં ફળીયા વચ્ચે નિકળતા વાયર અને નવા પોલ માટે લાભાર્થીઓઅનેક લેખીત રજુઆત કરી હતી અને ઓફિસના સ્ટાફ દ્વારા પૈસા અને ફી ભરો તેવી મોખીક સૂચના આપવામાં આવે છે જેથી લોકોને ધક્કા થાય છે અને નાના માણસોને ફી માં માફી આપવામાં આવે અને તર રૂપ વાયરને બીજી જગ્યાએ લઈ જવામાં આવતા નવા પોલ માટે લાભાર્થીને વિનામુલ્યે કામગીરી કરી આપવામાં આવે તેવી માંગ પંચાયતે કરેલ છે.






Latest News