મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત મોરબીમાં મચ્છુ જળ હોનરાતના દિવંગત આત્માઓને મૌન રેલીમાં જોડાઈને મંત્રી કાંતિભાઈ અમૃતિયા સહિતનાઓએ શ્રધ્ધાંજલિ અર્પણ કરી મોરબી જિલ્લા સેવા સદનમાં આવેલ સરકારી કચેરીઓમાં કલેક્ટરનું રેન્ડમલી ચેકિંગ: ફફડાટ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના બગસરા ગામે આવાસ યોજનાના લાભાર્થીઓને નડતર રૂપ વાયર-પોલ ખસેડી દેવા પંચાયતની રજૂઆત


SHARE







માળીયા (મી)ના બગસરા ગામે આવાસ યોજનાના લાભાર્થીઓને નડતર રૂપ વાયર-પોલ ખસેડી દેવા પંચાયતની રજૂઆત

માળીયા (મી) તાલુકાના બગસરા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મકાન બનાવવામાં વીજ કંપનીના વાયર નડતર રૂપ છે ત્યારે આ નડતર રૂપ વાયર અને પોલની કામગીરી માટે વિનામુલ્યે કામ કરી આપવા રજુઆત કરવામાં આવી છે.

માળીયા (મી)ની બગસરા ગ્રામ પંચાયત દ્વારા  પીજીવીસીએલ કચેરી પીપળીયા ચાર રસ્તા પેટા વિભાગમાં ગામમાં મંજુર થયેલા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સહાયના મકાનના લાભાર્થીઓને તેમની માલીકીની જમીનમાં મકાનનું કામ ચાલુ કરવું છે તેમાં ફળીયા વચ્ચે નિકળતા વાયર અને નવા પોલ માટે લાભાર્થીઓઅનેક લેખીત રજુઆત કરી હતી અને ઓફિસના સ્ટાફ દ્વારા પૈસા અને ફી ભરો તેવી મોખીક સૂચના આપવામાં આવે છે જેથી લોકોને ધક્કા થાય છે અને નાના માણસોને ફી માં માફી આપવામાં આવે અને તર રૂપ વાયરને બીજી જગ્યાએ લઈ જવામાં આવતા નવા પોલ માટે લાભાર્થીને વિનામુલ્યે કામગીરી કરી આપવામાં આવે તેવી માંગ પંચાયતે કરેલ છે.






Latest News