મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન


SHARE











મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણી કરવામાં આવશે અને તા ૬ જાન્યુઆરીના રોજ કથાની પુર્ણાહુતી કરવામાં આવશે

મોરબીમાં રઘુવંશી યુવક મંડળ દ્વારા તા. ૩૧ ડિસેમ્બરથી કથાનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીમાં આવેલ ૮ કાયાજી પ્લોટ પાલિકાના કોમ્યુનીટી હોલ ખાતે રઘુવંશી ધામ બનાવીને ત્યાં કથા યોજાશે જે કથા રોજ સવારે ૯:૩૦ થી ૧૨:૩૦ અને બપોરે ૩:૩૦ થી ૬:૩૦ સુધી ચાલશે અને કથામાં નૃસિંહ પ્રાગટ્ય, ગોવર્ધન પૂજા, વામન પ્રાગટ્ય, રુક્ષ્મણી વિવાહ, રામ પ્રાગટ્ય, સુદામા ચરિત્ર અને કૃષ્ણ પ્રાગટ્ય સહિતના પ્રસંગો ઉજવવામાં આવશે અને તા ૬ ના રોજ કથાની પુર્ણાહુતી થશે ત્યારે દશાંશ યજ્ઞ યોજાશે અને સાંજે ૬:૩૦ કલાકે મોરબીમાં આવેલ લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે મહાપ્રસાદ યોજાશે.






Latest News