મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલતા યુધ્ધના પગલે મોરબીના ઘડીયાળ ઉધોગમાં નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શનનો ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની મીટિંગમા લેવાયો નિર્ણય મોરબીમાં બુટ ચપ્પલની લારી રાખીને વેપાર કરતા વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયા સામે લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં પણ પઠાણી ઉઘરાણી ચાલુ !: બાપ-દીકરાને મારી નાખવાની ધમકી હળવદમાં પરિણીત સ્ત્રી સાથે મિત્રતા રાખનાર યુવાનને સમજાવવા જતા બંને પક્ષેથી મારામારી: હવે સામસામે ફરિયાદ વાંકાનેરમાં રહેતી પરણીતા પોતાના બહેનના ઘરે ગયેલ હોય પતિ અને સાસુ-સસરાએ માર માર્યો વાંકાનેર નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીના ધાબા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં મોરબી : આપત્તિ વ્યવસ્થાપન અને જન સુરક્ષા માટે હળવદના રણમલપુર ખાતે આઈઓસી દ્વારા ઓફસાઈટ મોકડ્રીલ યોજાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં ચાલુ લોકડાયરામાં કર્તવ્ય જીવદયા કેન્દ્રની ટીમે કરી ઇજાગ્રસ્ત શ્વાનની સારવાર


SHARE











મોરબીમાં ચાલુ લોકડાયરામાં કર્તવ્ય જીવદયા કેન્દ્રની ટીમે કરી ઇજાગ્રસ્ત શ્વાનની સારવાર

મોરબી ખાતે કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતુ તે દિવસે વાંકાનેરના સેવા ગ્રુપના મેમ્બરો આવતા હતા તે જ સમયે વાંકાનેર નજીક એક શ્વાન ઇજાગ્રસ્ત થયેલ હતું જેથી તેને તેઓ સાથે લઈને આવ્યા હતા અને કર્તવ્ય જીવદયા કેન્દ્ર ખાતે તેને સારવાર આપીને તેઓ તેને આ સેવાભાવી યુવાનો પાછા વાંકાનેર જઈ રહ્યા હતા ત્યારે લઈ ગયા હતા અત્રે ઉલેખનીય છે કે, વિશુભાઈચાલુ ડાયરામાંથી ડોક્ટરની ટીમને ત્યાં મોકલી હતી અને તાત્કાલિક શ્વાનની સારવાર કરી હતી.




Latest News