સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

બાંગ્લાદેશના હિન્દુઓ ઉપર થતાં અત્યાચારના વિરોધમાં વાંકાનેરમાં આવેદનપત્ર પાઠવ્યું


SHARE











બાંગ્લાદેશના હિન્દુઓ ઉપર થતાં અત્યાચારના વિરોધમાં વાંકાનેરમાં આવેદનપત્ર પાઠવ્યું

બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે તેનો ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે મોરબી જિલ્લાના વાંકાનેરમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતાં અત્યાચારના વિરોધમાં હિન્દુ અસ્મિતા મંચની આગેવાનીમાં હિન્દૂ સંગઠનો દ્વારા તાલુકા સેવા સદન ખાતે જઈને આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને ત્યારે મોટી સંખ્યામાં સાધુ સંતો અને હિન્દુ સંગઠનોના આગેવાનો હાજર રહ્યા હતા.






Latest News