ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી રાજકોટ રોડે જુદાજુદા બ્રિજ પાસે નાખવામાં આવેલ લાઇટો ચાલુ કરવા સીએમને રજૂઆત


SHARE











મોરબી રાજકોટ રોડે જુદાજુદા બ્રિજ પાસે નાખવામાં આવેલ લાઇટો ચાલુ કરવા સીએમને રજૂઆત

મોરબી રાજકોટ હાઇવે નવો બનાવવામાં આવેલ છે અને ત્યાં લાઈટ નાખેલ છે પરંતુ તે લાઇટને ચાલુ કરવામાં આવતી નથી. જેથી લાઈટોને ચાલુ કરવા માટે સામાજીક કાર્યકર દ્વારા સીએમને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે

ટંકારા તાલુકાનાં વીરપર પાસે આવેલ સોસાયટીમાં રહેતા સામાજિક કાર્યકર હસમુખભાઈ ગઢવીએ હાલમાં સીએમને રજુઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, મોરબી રાજકોટ હાઈવે ઉપર ઓવરબ્રીજ, અંડરપાસ બ્રીજ તેમજ ડીવાઈડર ઉપર લાઈટો નાખવામાં આવેલ છે પરંતુ લાઈટો ચાલુ કરવામાં આવેલ નથી. જેમાં ભકિતનગર ઓવરબ્રીજ તેમજ નવલખી રોડ ઉપર બનાવેલ રેલ્વે ઓવરબ્રીજનો  સમાવેશ થયે છે અને ત્યાં નાખેલ લાઈટો બંધ છે જેથી સ્થાનિક સ્વરાજની સંસ્થાને જરૂરી સુચાનાઓએ આપીને આ લાઇટો ચાલુ કરવા માટેની માંગ કરવામાં આવી છે.






Latest News