ફાર્મર જેન-ઝી સમગ્ર ગુજરાતમાં પૂરા વળતર માટે ખાનગી કંપની અને ગુજરાત સરકારને ઝુકાવશે: મોરબીના જેતપર ગામેથી ખેડૂતોનો લલકાર મોરબીના મહેન્દ્રનગર ગામે ભાઈને સ્કૂલે મૂકવા જવાનું કહીને ઘરેથી નીકળેલ યુવતી ગુમ મોરબીના ગાળા ગામ પાસે કારખાનામાં પાણી ભરેલા ખાડામાં ડૂબી જવાથી 2 વર્ષના બાળકનું મોત મોરબી : રાજગોર (કાઠી) બ્રાહ્મણ જ્ઞાતિ પરિવાર દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો  મોરબીમાં એક દિવસ પહેલા જ વતનમાંથી આવેલા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબી શહેર 2 અને વાંકાનેર શહેર-તાલુકામાં જુગારની 2 રેડ: 16 આરોપી પકડાયા-6 ની શોધખોળ મોરબીના લાલપર પાસે કારખાનામાં મશીનના બેલ્ટમાં આવી જવાથી મહિલાનું મોત મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત
Breaking news
Morbi Today

અનોખી ઉજવણી: મોરબીમાં પૌત્રના જન્મ દિવસે દાદાએ રક્તદાન કર્યું


SHARE







અનોખી ઉજવણીમોરબીમાં પૌત્રના જન્મ દિવસે દાદાએ રક્તદાન કર્યું

રક્તદાન એ જ મહાદાન એ યુક્તિ ને સાર્થક કરવા મોરબી જિ.પ્રા.શિ.સંઘના પૂર્વ પ્રમુખ મણિલાલ વી. સરડવાએ પોતાના પૌત્ર મંત્ર ના જન્મ દિવસ નિમિતે સિવિલ હોસ્પિટલમાં જાતે જઈને 47 મી વખત રક્તદાન કર્યું હતું અત્રે ઉલેખનીય છે કે, તેઓ નિયમિત રક્તદાન કરે છે. તેમને કોઈપણ પ્રકારની શારીરિક તકલીફ થતી નથી. જેથી સમાજમાં રહેતા અમૂલ્ય લોકોની મહામુલી જિંદગી બચાવવા દરેક નવયુવાનોએ રક્તદાન કરવા આગળ આવવું જોઈએ અને "રક્તદાન એ જ મહાદાન" એ યુક્તિને સાર્થક કરવી જોઈએ. અને આટલું જ નહીં તેઓએ એકાવન વખત રક્તદાન કરવાનો સંકલ્પ કર્યો છે.






Latest News