મોરબી જીલ્લામાં પેટ્રોલ-ડીઝલના જથ્થા બાબતે સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓથી દૂર રહેવા કલેકટરની લોકોને અપીલ માળીયા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા માટે 52 આગેવાનોએ સેન્સ આપી મોરબી શહેર-જીલ્લામાં વાહન ચાલકોએ પેટ્રોલ-ડીઝલ માટે લાઈનો લગાવી, પેટ્રોલ-ડીઝલની કોઈ અછત નથી-વિનોદભાઇ ડાભી ગુજરાત બાર કાઉન્સીલમાં સતત ચોથી વાર ચૂંટાયેલા દિલીપભાઇ પટેલનું મોરબીમાં વાજતે ગાજતે સ્વાગત કરાયું મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીના વિરાટનગર(રં)માં વડસોલા પરિવાર દ્વારા પંચકુંડી યજ્ઞ-તેજસ્વી તારલા સન્માનનો કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીના વિરાટનગર(રં)માં વડસોલા પરિવાર દ્વારા પંચકુંડી યજ્ઞ-તેજસ્વી તારલા સન્માનનો કાર્યક્રમ યોજાયો

મોરબીના વિરાટનગર(રંગપર) ગામે તેમજ ટીંબડી, ઘૂંટું, અણિયારી, દેરાળા ગામે વસતા સમસ્ત વડસોલા પરિવાર દ્વારા નવી પેઢી,યુવાનો પોતાની કુળદેવીના દર્શનાર્થે આવે એવા હેતુસર પંચકુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું તેની સાથે તેજસ્વી તારલાનું સન્માન કરવામાં આવ્યું હતું અને ત્યારે બુટ ભવાની મંદિર ખાતે શાસ્ત્રી યતિનભાઈ દવેએ શાસ્ત્રોતક વિધિથી યજ્ઞ કર્યો હતો. ત્યારબાદ ધોરણ દશથી પોસ્ટ ગ્રેજ્યુએટ સુધી પ્રથમ ત્રણ ક્રમાંક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા આ તકે સમસ્ત વડસોલા પરિવારના મહાપ્રસાદના દાતા રમેશભાઈ વડસોલા ટીંબડીવાળા હતા અને દિનેશભાઈ વડસોલા તેમજ હસમુખભાઈ વડસોલા બંનેએ પ્રેરણાત્મક ઉદબોધન દ્વારા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું,




Latest News