મોરબી સહિત ગુજરાતમાં વાવાઝોડું-કમોસમી વરસાદથી થયેલ નુકશાન સામે વળતર આપવા આપના આગેવાનની મુખ્યમંત્રીને રજૂઆત મોરબીમાં મહાપાલિકા દ્વારા નવા બનનારા ઓડિટોરીયમને મહારાજા મહેન્દ્રસિંહજી ઓડિટોરીયમ નામ આપવાની માંગ મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદપૂનમે રસોસત્સવનું આયોજન


SHARE











મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદપૂનમે રસોસત્સવનું આયોજન

મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા દર વર્ષે શરદપૂનમના દિવસે રસોત્સવનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ પરશુરામ યુવા ગ્રુપ દ્વારા તા 17/10 ના રોજ બ્રહ્મ પરિવારો માટે રસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ જયદીપ પ્રશાંતભાઈ મહેતા અને તેની ટિમ દ્વારા મોરબીના  લીલાપર કેનાલ રોડ નજીક આવેલા કેશવ પાર્ટી પ્લોટમાં શરદપૂનમના દિવસે રસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબી શહેર અને તાલુકામાં રહેતા બ્રહ્મ પરિવારનોએ આવવા માટે તમમા હોદેદારો વતી પ્રમુખ દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે. અને તા 17 ના રોજ રાતે 9:00 કલાકે રસોત્સવ શરૂ કરવામાં આવશે અને પૂનમની રાત્રીના ચંદ્રની ચાંદનીથી બનેલા દુધ પૌવાની પ્રસાદી તેમજ અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવેલ છે.




Latest News