મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદપૂનમે રસોસત્સવનું આયોજન


SHARE











મોરબીમાં પરશુરામ યુવા ગ્રુપ દ્વારા શરદપૂનમે રસોસત્સવનું આયોજન

મોરબી પરશુરામ યુવા ગ્રુપ દ્વારા દર વર્ષે શરદપૂનમના દિવસે રસોત્સવનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ પરશુરામ યુવા ગ્રુપ દ્વારા તા 17/10 ના રોજ બ્રહ્મ પરિવારો માટે રસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ જયદીપ પ્રશાંતભાઈ મહેતા અને તેની ટિમ દ્વારા મોરબીના  લીલાપર કેનાલ રોડ નજીક આવેલા કેશવ પાર્ટી પ્લોટમાં શરદપૂનમના દિવસે રસોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબી શહેર અને તાલુકામાં રહેતા બ્રહ્મ પરિવારનોએ આવવા માટે તમમા હોદેદારો વતી પ્રમુખ દ્વારા આમંત્રણ આપવામાં આવેલ છે. અને તા 17 ના રોજ રાતે 9:00 કલાકે રસોત્સવ શરૂ કરવામાં આવશે અને પૂનમની રાત્રીના ચંદ્રની ચાંદનીથી બનેલા દુધ પૌવાની પ્રસાદી તેમજ અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવેલ છે.






Latest News