શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો મોરબીના ભક્તિનગર સર્કલ પાસેથી કાચા-પાકા 15 જેટલા દબાણોનો સફાયો
Breaking news
Morbi Today

મોરબીની વન અપ સોસાયટીમાં કોન બનેગા જ્ઞાનપતિ કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીની વન અપ સોસાયટીમાં કોન બનેગા જ્ઞાનપતિ કાર્યક્રમ યોજાયો

ભક્તિ અને શક્તિની આરાધનાના પર્વ દશેરાના પાવન પ્રસંગ નિમિત્તે એસ.પી.રોડ  ધ વન અપ નવરાત્રી મહોત્સવમાં ભારતીય સંસ્કૃતિની થીમ જેમાં રામાયણમહાભારતવેદોગીતાજીહિન્દુ જીવન પદ્ધતિભારતીય સંસ્કૃતિના ઐતિહાસિક પાત્રોજેવા વિષયો વણી લઇ અને કોણ બનેગા જ્ઞાનપતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ આ કાર્યક્રમનો ખૂબ ઉત્સાહથી ભાગ લેતા તેઓને અવનવા ઇનામો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનો વિચાર આયોજન અને કાર્યક્રમ પ્રસ્તુતકર્તા ડી.કે.બાવરવા અને ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો હેતુ બાળકોમાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી થાયપરિચિત થાય અને એ તરફ વાંચેવિચારે અને પ્રેરણા મેળવે તે હતો.આ માટે સ્પોનસરોએ ભારત માતાનો ફોટો. વ્યક્તિત્વ વિકાસની ભારતની મહાન નારીઓની પુસ્તીકાનો સેટ અન્ય બાળકોને ઉપયોગી ઘણીબધી ભેટો આપવામાં આવી જેમાં  નિલવાયર ઇન્ડસ્ટ્રીઝ દિવ્યેશભાઈ કલોલાસટેકટોન સિરામિક જગદીશભાઈ ભાડજા, B.H.M ઇમપોર્ટ એકસ્પોર્ટ કલ્પેશભાઈ કાલરીયાઓમ વિધાલય ટંકારા યોગેશભાઇ ઘેટિયાજયંતિભાઇ પારેજીયાદિલીપભાઈ બાવરવા વિગેરે સૌનો સહયોગ રહ્યો હતો તેમ આયોજકોએ જણાવેલ છે.






Latest News