જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ
Breaking news
Morbi Today

વાંકાનેરના લુંટના ગુનામાં પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીની યુપીથી ધરપકડ


SHARE











વાંકાનેરના લુંટના ગુનામાં પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીની યુપીથી ધરપકડ

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ લૂંટના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી આરોપી નાસતો ફરતો હતો જે લુંટના ગુન્હાનો આરોપી અરૂણ ઉર્ફે તુફાન ઉર્ફે વિજય બહાદુર બલેન્દ્રભુષણ યાદવ (30) રહે, દેવાપુર સફલી તાલુકો જઠવારા જિલ્લા પ્રતાપગઢ (યુપી) વાળાને ઉતરપ્રદેશ રાજયમાં હોવાની માહિતી મળી હતી જેના આધારે વાંકાનેર પોલીસે ત્યાં જઈને આરોપીને પકડ્યો હતો અને આરોપીને વાંકાનેર લઈને આવેલ છે આ ગુનામાં હજુ બે આરોપીની નિતેષ બ્રીજરાજ શુકલા રહે. આશાપુર (નેવાડી) તાલુકો જઠવારા જિલ્લા પ્રતાપગઢ અને ભીમેશ રામસુમેર સરોજ રહે. કુશાહી (નેવાડી) ગ્રામ, તાલુકો જઠવારા જિલ્લા પ્રતાપગઢ વાળાને પકડવાના બાકી છે આ કામગીરી પીઆઇ એચ.વી.ઘેલાની સૂચના મુજબ મેરૂભાઇ લાલજીભાઇ રોજાસરા, દીલીપભાઇ સોમાભાઇ ગેડાણી, ભરતભાઇ વાલજીભાઇ દલસાણી સહિતના દ્વારા કરવામાં આવી હતી.






Latest News