જેને જે કરવુ હોય તે કરે, હું 1997 માં રાજ્યના મુખ્યમંત્રીને અડી ગયો હતો, મારી ટીમ અને વેપારીઓ મારી સાથે જ છે: મોરબીમાં રાજ્ય મંત્રી કાંતિભાઇ અમૃતિયાનો સીધો પ્રહાર મોરબી જિલ્લાના હોટલ માલિકોએ પથિક સોફટવેરમાં રજીસ્ટ્રેશન કરાવવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું મોરબી જિલ્લામાં બંદર-કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ ઉપર પ્રવેશબંધી મોરબી: ગુજકેટની પરીક્ષા સંદર્ભે જાહેરનામુ પ્રસિદ્ધ કરાયું; ૧૦ શાળાઓમાં પરીક્ષાનું આયોજન મોરબી જીલ્લામાં ખેતીવાડીની યોજના અને બાગાયત ખાતાની યોજનાના લાભ માટે આઈ-ખેડૂત પોર્ટલ ૨.૦ ઉપર ૨૬ એપ્રિલ સુધી ઓનલાઇન અરજી કરી શકાશે હળવદમાં આધેડની હત્યાના ગુનામાં બે આરોપીની ધરપકડ: 4 ની શોધખોળ મોરબીમાં નરસંગ ટેકરીની બાજુમાં બનશે અદ્યતન સુવિધાઓથી સજ્જ નવી મોડર્ન લાઇબ્રેરી મોરબીમાં વાસી નુડલ્સ-ગ્રેવિ, ફૂડ કલર અને ખરાબ રબડીનો નાશ કરતો ફૂડ વિભાગ
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરામાં આવેલ ખાદી કાર્યાલય ખાતે ગાંધી જન્મ જયંતી ઉજવાઇ


SHARE











મોરબીના વીસીપરામાં આવેલ ખાદી કાર્યાલય ખાતે ગાંધી જન્મ જયંતી ઉજવાઇ

બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની ઊજવણી ઠેરઠેર કરવામાં આવી હતિઉ ત્યારે શ્રી મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ દ્વારા મોરબીના વીસીપરામાં આવેલ ખાદી કાર્યાલય ખાતે સંસ્થાના પ્રમુખ દેવકણભાઈ કે. કંઝારિયાના માર્ગદર્શન મુજબ સંસ્થાના સભ્યઓ, સેવકો અને વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીજીની જન્મ જયંતીની ઊજવણી કરવામાં આવી હતી ત્યારે સંસ્થાના પૂર્વ પ્રમુખ સ્વ.ગોકલદાસ પરમારના સ્ટેચ્યુને સુતરની આંટી પહેરાવી હતી અને ડો. લખમણભાઇ કંઝારિયાએ ગાંધીના જીવનમાં બનેલા પ્રસંગો રજૂ કર્યા હતા અને ત્યાર બાદ સમૂહમાં સર્વધર્મ પ્રાર્થના અને રામધૂન બોલી ગાંધીજીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવેલ હતી.






Latest News