મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા ખેડૂતોની માંગ પૂરી કરો, હવે ખેડૂતો પૂરા થવાની તૈયારીમાં છે: મોરબીના જેતપર ગામે યોજાયેલ ડાયરાના મંચ ઉપરથી હકાભા ગઢવીની સરકારને વિનંતી મોરબીના બંધુનગર નજીક ચક્કર આવતા નાલામાં પડી ગયેલ યુવાનનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે ટ્રક ટ્રેલરની સાથે ટ્રક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં પગ કપાઈ જવાથી યુવાનનું મોત અપમૃત્યુના 3 બનાવ: ટિંબડી નજીક યુવાને ફાંસો ખાઈને કર્યો આપઘાત, શોભેશ્વર રોડે શોર્ટ લગતા યુવાનનું મોત, ટંકારાને મિતાણા નજીક કૂવામાં પડી જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના વીસીપરામાં આવેલ ખાદી કાર્યાલય ખાતે ગાંધી જન્મ જયંતી ઉજવાઇ


SHARE











મોરબીના વીસીપરામાં આવેલ ખાદી કાર્યાલય ખાતે ગાંધી જન્મ જયંતી ઉજવાઇ

બીજી ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીની ઊજવણી ઠેરઠેર કરવામાં આવી હતિઉ ત્યારે શ્રી મોરબી રાષ્ટ્રીય સેવા મંડળ દ્વારા મોરબીના વીસીપરામાં આવેલ ખાદી કાર્યાલય ખાતે સંસ્થાના પ્રમુખ દેવકણભાઈ કે. કંઝારિયાના માર્ગદર્શન મુજબ સંસ્થાના સભ્યઓ, સેવકો અને વિદ્યાર્થીઓ દ્વારા ગાંધીજીની જન્મ જયંતીની ઊજવણી કરવામાં આવી હતી ત્યારે સંસ્થાના પૂર્વ પ્રમુખ સ્વ.ગોકલદાસ પરમારના સ્ટેચ્યુને સુતરની આંટી પહેરાવી હતી અને ડો. લખમણભાઇ કંઝારિયાએ ગાંધીના જીવનમાં બનેલા પ્રસંગો રજૂ કર્યા હતા અને ત્યાર બાદ સમૂહમાં સર્વધર્મ પ્રાર્થના અને રામધૂન બોલી ગાંધીજીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવેલ હતી.






Latest News