મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

માળિયા (મિ.) તાલુકાનાં અનેક ગામોમાં પીવાના પાણીના પ્રશ્ને સરપંચોની કલેકટરને રજૂઆત


SHARE











માળિયા (મિ.) તાલુકાનાં અનેક ગામોમાં પીવાના પાણીના પ્રશ્ને સરપંચોની કલેકટરને રજૂઆત

માળીયા (મિ.) તાલુકાના અનેક ગામોમાં પાણીનો પ્રશ્ન છે જેમાં વવાણીયા, મોટાભેલા, ભાવપર, બગસરા સહિતના ગામડામાં પીવાનું પાણી પુરતા પ્રમાણમા આવતું નથી અને ગેરકાયદેસર કનેક્શન લઈને પાણી ખેંચી લેવામાં આવે છે જેથી લોકો હેરાન છે માટે આ કનેકશન દુર કરવા કલેકટરને ગામ પંચાયતના સરપંચો દ્વારા આવેદનપત્ર આપીને રજુઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, ગામડાઓમાં પાણી પુરવઠા યોજના હેઠળ પીવાનું પાણી આપવામાં આવે છે. જો કે, છેવાડાના વિસ્તારમાં ગામડાઓમાં પીવા માટેના પાણીની કાયમી સમસ્યા છે અને તેના માટે પાણી પુરવઠાના અધિકારીને વારંવાર લેખિત રજૂઆત કરવા છતાં પણ પાણીનો પ્રશ્ન ઉકેલતો નથી જેથી કરીને ગામના સરપંચો દ્વારા કલેકટરને રજૂઆત કરીને જુદાજુદા ગામનો પાણીનો પ્રશ્નનો કાયમી ધોરણે ઉકેલવા માટેની માંગ કરેલ છે.






Latest News