મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

માળિયા (મિ.) તાલુકાનાં અનેક ગામોમાં પીવાના પાણીના પ્રશ્ને સરપંચોની કલેકટરને રજૂઆત


SHARE











માળિયા (મિ.) તાલુકાનાં અનેક ગામોમાં પીવાના પાણીના પ્રશ્ને સરપંચોની કલેકટરને રજૂઆત

માળીયા (મિ.) તાલુકાના અનેક ગામોમાં પાણીનો પ્રશ્ન છે જેમાં વવાણીયા, મોટાભેલા, ભાવપર, બગસરા સહિતના ગામડામાં પીવાનું પાણી પુરતા પ્રમાણમા આવતું નથી અને ગેરકાયદેસર કનેક્શન લઈને પાણી ખેંચી લેવામાં આવે છે જેથી લોકો હેરાન છે માટે આ કનેકશન દુર કરવા કલેકટરને ગામ પંચાયતના સરપંચો દ્વારા આવેદનપત્ર આપીને રજુઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, ગામડાઓમાં પાણી પુરવઠા યોજના હેઠળ પીવાનું પાણી આપવામાં આવે છે. જો કે, છેવાડાના વિસ્તારમાં ગામડાઓમાં પીવા માટેના પાણીની કાયમી સમસ્યા છે અને તેના માટે પાણી પુરવઠાના અધિકારીને વારંવાર લેખિત રજૂઆત કરવા છતાં પણ પાણીનો પ્રશ્ન ઉકેલતો નથી જેથી કરીને ગામના સરપંચો દ્વારા કલેકટરને રજૂઆત કરીને જુદાજુદા ગામનો પાણીનો પ્રશ્નનો કાયમી ધોરણે ઉકેલવા માટેની માંગ કરેલ છે.






Latest News