મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

માળિયા (મિ.) તાલુકાનાં અનેક ગામોમાં પીવાના પાણીના પ્રશ્ને સરપંચોની કલેકટરને રજૂઆત


SHARE







માળિયા (મિ.) તાલુકાનાં અનેક ગામોમાં પીવાના પાણીના પ્રશ્ને સરપંચોની કલેકટરને રજૂઆત

માળીયા (મિ.) તાલુકાના અનેક ગામોમાં પાણીનો પ્રશ્ન છે જેમાં વવાણીયા, મોટાભેલા, ભાવપર, બગસરા સહિતના ગામડામાં પીવાનું પાણી પુરતા પ્રમાણમા આવતું નથી અને ગેરકાયદેસર કનેક્શન લઈને પાણી ખેંચી લેવામાં આવે છે જેથી લોકો હેરાન છે માટે આ કનેકશન દુર કરવા કલેકટરને ગામ પંચાયતના સરપંચો દ્વારા આવેદનપત્ર આપીને રજુઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, ગામડાઓમાં પાણી પુરવઠા યોજના હેઠળ પીવાનું પાણી આપવામાં આવે છે. જો કે, છેવાડાના વિસ્તારમાં ગામડાઓમાં પીવા માટેના પાણીની કાયમી સમસ્યા છે અને તેના માટે પાણી પુરવઠાના અધિકારીને વારંવાર લેખિત રજૂઆત કરવા છતાં પણ પાણીનો પ્રશ્ન ઉકેલતો નથી જેથી કરીને ગામના સરપંચો દ્વારા કલેકટરને રજૂઆત કરીને જુદાજુદા ગામનો પાણીનો પ્રશ્નનો કાયમી ધોરણે ઉકેલવા માટેની માંગ કરેલ છે.






Latest News