હળવદ કૃષિ વિદ્યાલય રોડ ઉપર છેડતીની વાતના જુના ડખ્ખામાં પ્રૌઢની હત્યા મોરબીમાં ‘વંદે માતરમ્ @ ૧૫૦’ની ઉજવણી અન્વયે મણીમંદિર થી ત્રિકોણબાગ સુધી યોજાઈ પદયાત્રા રેલી ઇરાન-ઇઝરાયલ વચ્ચે ચાલતા યુધ્ધના પગલે મોરબીના ઘડીયાળ ઉધોગમાં નવા ભાવના એડવાન્સ બુકિંગ આધારિત જ પ્રોડક્શનનો ક્લોક એન્ડ પાર્ટ્સ એસો.ની મીટિંગમા લેવાયો નિર્ણય મોરબીમાં બુટ ચપ્પલની લારી રાખીને વેપાર કરતા વૃદ્ધે વ્યાજે લીધેલા રૂપિયા સામે લાખો રૂપિયા ચૂકવી દીધા છતાં પણ પઠાણી ઉઘરાણી ચાલુ !: બાપ-દીકરાને મારી નાખવાની ધમકી હળવદમાં પરિણીત સ્ત્રી સાથે મિત્રતા રાખનાર યુવાનને સમજાવવા જતા બંને પક્ષેથી મારામારી: હવે સામસામે ફરિયાદ વાંકાનેરમાં રહેતી પરણીતા પોતાના બહેનના ઘરે ગયેલ હોય પતિ અને સાસુ-સસરાએ માર માર્યો વાંકાનેર નજીક સિરામિક કારખાનાની લેબર કોલોનીના ધાબા ઉપરથી નીચે પટકાતા ઇજા પામેલ યુવાનનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના પાર્કિગમાં મિટીંગ દરમ્યાન મારામારી, ઇજાગ્રસ્ત મહીલા સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીમાં એસપી-ડીવાયએસપીની હાજરીમાં ગણેશ વિસર્જન-ઇદે મિલાદના તહેવાર નિમિતે બેઠક યોજાઇ


SHARE











મોરબીમાં એસપી-ડીવાયએસપીની હાજરીમાં ગણેશ વિસર્જન-ઇદે મિલાદના તહેવાર નિમિતે બેઠક યોજાઇ

આગામી દિવસોમાં ગણેશ વિસર્જન અને ઇદે મિલાદના તહેવારને ધ્યાને રાખીને એ ડિવિઝન પોલીસ સ્ટેશને શાંતિ સમિતિની બેઠક યોજાઇ હતી ત્યારે એસપી રાહુલ ત્રિપાઠી, ડીવાયએસપી પી.એ. ઝાલા, મોરબી એ ડિવિઝન પીઆઇ એચ.એ. જાડેજા, એસઓજી પીઆઇ એમ.પી. પંડ્યા સહિતના અધિકારીઓ અને ગણેશ મહોત્સવ તેમજ ઇદે મિલાદની ઉજવણીનું આયોજન કરતા આયોજકો તેમજ હિન્દૂ- મુસ્લિમ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. અને શાંતિપૂર્ણ વાતાવરણમાં પર્વોની ઉજવણી થાય તે માટે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ એસપીની હાજરીમાં મોરબીમાં ફૂટ પેટ્રોલીંગ પણ કરવામાં આવ્યું હતું.




Latest News