મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબી આહિર મહિલા મંડળ દ્વારા યદુનંદન ગૌશાળા ખાતે રક્ષાબંધન ઉજવાઇ


SHARE











મોરબી આહિર મહિલા મંડળ દ્વારા યદુનંદન ગૌશાળા ખાતે રક્ષાબંધન ઉજવાઇ

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલી યદુનંદન ગૌશાળા ખાતે આજે આહિર મહિલા મંડળ દ્વારા ત્યાં રહેતા દિવ્યાંગો, ભિક્ષુકો અને નિરાધાર પુરુષોની સાથે રક્ષાબંધનના પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને ત્યાં રહેતા ભાઈઓને રાખડી બાંધી હતી અને તેઓના મોહ મીઠા કરવામાં આવ્યા હતા આ તકે સંસ્થાના પ્રમુખ કલ્પનાબેન જલુ, ઉપપ્રમુખ ડો. હર્ષાબેન મોર, મંત્રી નંદનીબેન નાડા, નીતાબેનહુંબલ અને ખજાનચી ભારતીબેન વારોતરીયા તેમજ ટીનાબેન ભોચિયા સહિતના હાજર રહ્યા હતા






Latest News