મોરબીના ખોખરા હરિહરધામે હનુમાન જયંતિ નિમિત્તે મહાઆરતી, રામધુન, સંતવાણી અને મહાપ્રસાદનું આયોજન હળવદ નજીક હોટલ પાસે તલવાર વડે કરાયેલ જીવલેણ હુમલાના ગુનામાં કોર્ટે 4 આરોપીઓને સજા અને દંડ ફટકાર્યો વાંકાનેરના અરણીટીંબા ગામે ત્યજી દેવાયેલ નવજાત બાળકીને શ્વાને બચકાં ભરીને ફાડી ખાધી મોરબી OSEM સ્કુલની વિદ્યાર્થિનીએ મેળવી રાષ્ટ્રીય સ્તરે સિધ્ધી મોરબીમાં ફૈબા દ્વારા ભત્રીજા-ભત્રીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી શ્રી ભવાની માતાજી મંદિરે નવચંડી યજ્ઞ માળીયા (મી)ના મોટા દહીસરા ગામે પ્રેમલગ્ન કરનારા યુવતીના કાકા ઉપર યુવાનના કૌટુંબિક વ્યક્તિએ કર્યો છરી વડે હુમલો હળવદમાં દુકાન પાસે હરાજી કરવાની ના કહેતા વેપારી ઉપર 5 શખ્સોનો પાઇપ વડે હુમલો
Breaking news
Morbi Today

મોરબીના સરસ્વતી શિશુમંદિરમાં વિદ્યાર્થી ગ્રાહક ઘટનું ઉદ્ઘાટન કરાયું


SHARE











મોરબીના સરસ્વતી શિશુમંદિરમાં વિદ્યાર્થી ગ્રાહક ઘટનું ઉદ્ઘાટન કરાયું

અખિલ ભારતીય ગ્રાહક પંચાયત દ્વારા શ્રી સરસ્વતી શિશુમંદિર શકત શનાળા ખાતે વિદ્યાર્થી ગ્રાહક ઘટનું ઉદ્ઘાટન સુશ્રી નેહાતાઈ જોષી (રાષ્ટ્રીય સચિવ તથા એડવોકેટ) અને સીમાબેન મહેતા (પ્રાંત કાર્યકર્તા)એ કર્યું હતું. જેમાં ભારતમાતા પૂજન અને ગ્રાહક ગીતથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી અને આ ગ્રાહક ઘટના માધ્યમથી ખરીદ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા પેકિંગની તારીખ, સમાપ્ત થતી તિથિ, ગેરંટી, વોરંટી તથા પર્યાવરણ સંરક્ષણ અને અન્ય ઉપયોગી મુદ્દાનું માર્ગદર્શન પીપીટી દ્વારા આપવામાં આવ્યું હતું. આ ઘટ દ્વારા ગ્રાહક જાગૃતિના કાર્યક્રમો સંપૂર્ણ વર્ષ ચલાવવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી સરસ્વતી શિશુમંદિરના મુખ્ય વ્યવસ્થાપક જયંતીભાઈ રાજકોટિયાનો વિશેષ સહકાર મળ્યો હતો. અને નિયામક સુનિલભાઈ પરમાર, માધ્યમિક પ્રધાનાચાર્ય દક્ષાબેન અમૃતિયા તથા અખિલ ભારતીય ગ્રાહક પંચાયતના કાર્યકર મેહુલભાઈ ગાંભવા તેમજ અન્ય મહિલા કાર્યકર ઉપસ્થિત રહ્યા હતા






Latest News