મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટીએ વિશ્વ ટીબી દિવસે 5 દર્દીઓને દત્તક લીધા  મોરબીમાં હરે કૃષ્ણ સત્સંગ કેન્દ્ર (ઇસ્કોન) દ્વારા ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મ મહામહોત્સવની ઉજવણી કરાઇ મોરબીના વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના દિવસે 32 લાખના ખર્ચે બનેલા રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરાયું મોરબી મહાપાલિકાના વોર્ડની રચનામાં મતદારોની સંખ્યા માટે ચૂંટણી પંચની ગાઈડલાઈનનો ઉલાળ્યો !: કોંગ્રેસે કરી આયોગમાં રજૂઆત મોરબીની માધાપરવાડી શાળાની મુલાકાત લઈ વાર્ષિક પાઠનું નિરીક્ષણ કરતાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવનના અધિકારીઓ મોરબીમાં સિવિલમાં વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરાઇ હળવદમાં જૂના ઝઘડાનો ખાર રાખીને માર મારીને આધેડને હત્યા: હવે સામસામે ફરિયાદ વાંકાનેરના સરધારકા નજીક ટ્રક ચાલકે ડબલ સવારી એક્ટિવાને હડફેટે લેતા અકસ્માત: ઇજાગ્રસ્ત બે યુવાન સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ઉદ્યોગપતિએ ધરતીમાતાનું ઋણ અદા કરવા વૃક્ષારોપણ કરીને જન્મદિવસ ઉજવ્યો


SHARE











મોરબીના ઉદ્યોગપતિએ ધરતીમાતાનું ઋણ અદા કરવા વૃક્ષારોપણ કરીને જન્મદિવસ ઉજવ્યો

आओ एक नया निर्माण करे, पेड़ो से धरती का श्रृंगार करे ના ધ્યેય સૂત્ર સાથે કાર્ય કરતી મોરબીની ટીમ ગ્રીન આર્મીના પાયાના પથ્થર કિરીટભાઈ પરેચા કે જેઓ નખસીખ પ્રકૃતિપ્રેમી છે. કિરીટભાઈના મોટા ભાઈ ધીરજલાલ જેરામભાઈ પરેચાના 51 માં જન્મદિવસે પરેચા પરિવાર અને ટીમ ગ્રીન આર્મીએ સાથે મળીને 51 વૃક્ષનું ધરતીમાતાની ગોદમાં રોપણ કરીને સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પુરુ પાડેલ છે.દિવસેને દિવસે પૃથ્વી ઉપર તાપમાનનો પારો ઉપરને ઉપર ચડતો જાય છે.તેનાથી સમગ્ર સુષ્ટિનું રક્ષણ કરવા તથા પ્રકૃતિમાતાનું ઋણ ચુકવવાના હેતુસર ધીરજલાલ પરેચાએ જન્મદિવસ નિમિતે વૃક્ષારોપણ કરીને સમાજને નવો રાહ ચીંધ્યો હતો.






Latest News