હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબીના લક્ષ્મીનગર ગામે શનિવારે રાતે રામામંડળનું આયોજન


SHARE











મોરબીના લક્ષ્મીનગર ગામે શનિવારે રાતે રામામંડળનું આયોજન

મોરબી તાલુકાનાં લક્ષ્મીનગર ગામે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી પીઠડાઈ ગૌ-સેવા રામામંડળ- પીઠડ દ્વારા રામાપીરનું જીવન ચરીત્ર સંગીતમય શૈલીમાં ભજવવામાં આવશે જેથી કરીને ધર્મપ્રેમી જનતાને તેનો લાભ લેવા માટે આયોજકો દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે

મોરબી તાલુકાનાં લક્ષ્મીનગર ગામે દુર્લભજીભાઈ માવજીભાઈ પાંચોટીયા અને હિતેશભાઈ દુર્લભજીભાઈ પાંચોટીયા દ્વારા રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં શ્રી પીઠડાઈ ગૌ-સેવા રામામંડળ- પીઠડ દ્વારા રામાપીરનું જીવન ચરીત્ર રજૂ કરવામાં આવશે અને આ કાર્યક્રમ લક્ષ્મીનગર ગામે તા ૧૫-૬-૨૦૨૪ ને શનિવાર રાત્રે ૯:૦૦ કલાકે રાખવામા આવેલ છે જેથી વધુમાં વધુ લોકોને તેનો લાભ લેવા માટે આયોજકોએ આમંત્રણ આપેલ છે






Latest News